Tag: gujarat

ભાભર રાધનપુર હાઈવે પર ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માતમાં ચાર લોકોના મોત

ભાભર રાધનપુર હાઈવે પર ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માતમાં ચાર લોકોના મોત

બનાસકાંઠાના ભાભર રાધનપુર હાઈવે પર ટ્રેલર અને કાર વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાર લોકોના મોત નિપજ્યા છે. ...

અકસ્માતમાં યુવકનું મોત નિપજાવનાર કારચાલકના ઘરે મૃતદેહ મુકી ટોળું ફરાર

અકસ્માતમાં યુવકનું મોત નિપજાવનાર કારચાલકના ઘરે મૃતદેહ મુકી ટોળું ફરાર

સાબરકાંઠા જિલ્લાના ચડોતરૂ ગામમાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે. બે દિવસ પહેલા સ્વિફ્ટ કાર અને બાઈકનો સામસામે અથડાયા હતા અને ...

પાલનપુરમાં નિર્માણાધીન બ્રિજ દુર્ઘટના મામલે મુખ્યમંત્રીએ આપ્યો તપાસનો આદેશ

જી પી સી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બ્લેકલિસ્ટ, 2 કર્મચારી ફરજ મુક્ત

પાલનપુર આરટીઓ સર્કલ પાસે થોડા દિવસ અગાઉ નિર્માણ થઈ રહેલ ઓવરબ્રિજનો સ્લેબ ધરાશાયી થવા મામલે સરકાર દ્વારા તપાસ કમિટીની રચનાં ...

GSRTCના કર્મચારીઓ આંદોલનના માર્ગે, માંગણી નહીં સ્વીકારાય તો ચક્કાજામની ચીમકી

GSRTCના કર્મચારીઓ આંદોલનના માર્ગે, માંગણી નહીં સ્વીકારાય તો ચક્કાજામની ચીમકી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના વર્ગ એકથી પાંચના કર્મચારીઓ આવનાર દિવસોમાં સરકાર સામે આંદોલન શરૂ કર્યું છે. કેન્દ્ર સરકાર ...

સાળાએ બનેવીને ચપ્પાના ઘા ઝીંકી હત્યા કરતાં ખળભળાટ

સાળાએ બનેવીને ચપ્પાના ઘા ઝીંકી હત્યા કરતાં ખળભળાટ

આ વર્ષે સુરતમાં નવરાત્રિ લોહિયાળ સાબિત થઈ છે. નવરાત્રિ દરમિયાન સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત્ જોવા મળ્યો છે. રાંદેરના પાલનપુર પાટિયા ...

બાલા ત્રિપુરા સુંદરી – બહુચર માતાજીને પહેરાવાયો 300 કરોડનો નવલખો હાર

બાલા ત્રિપુરા સુંદરી – બહુચર માતાજીને પહેરાવાયો 300 કરોડનો નવલખો હાર

બાલા ત્રિપુરા સુંદરી મા બહુચરનું મંદિર છેલ્લા ત્રણસો વર્ષથી લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર રહ્યુ છે. આ મંદિરમાં માતાજીને નિત નવા ...

ત્રણ દિવસમાં 13 લોકોનાં હૃદય બંધ પડી ગયાં

એક સપ્તાહમાં હૃદયરોગના હુમલાને કારણે 22 લોકોના મોતના કારણો શોધવા નિર્દેશો

ગુજરાતમાં નવરાત્રિના ગરબા દરમિયાન અને તે પૂર્વે પણ યુવાન વયના નાગરિકોને હરતાં ફરતાં આવી જતા હૃદયરોગના હુમલાને કારણે થઇ રહેલા ...

Page 77 of 129 1 76 77 78 129