અંબાજીના ચાચર ચોકમાં 900 દીવડાઓથી મહાઆરતી
શક્તિપીઠ અંબાજી મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતાજીના દર્શનાર્થે આવવાના છે જેને લઈને સાંજે મા જગતજનની અંબાના મંદિરમાં સ્વૈચ્છિક રીતે માતાજીના ...
શક્તિપીઠ અંબાજી મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતાજીના દર્શનાર્થે આવવાના છે જેને લઈને સાંજે મા જગતજનની અંબાના મંદિરમાં સ્વૈચ્છિક રીતે માતાજીના ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 અને 31 ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે રહેશે. આ દરમિયાન તે કેટલીક વિકાસ પરિયોજનાઓનો પ્રારંભ કરવા અને સ્ટેચ્યુ ...
સુરત શહેરમાં હચમચાવી દેતી ઘટના સામે આવી છે. અહીં સામૂહિક આપઘાતમાં સાતના મોત નિપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. એક ...
ગુજરાત શિક્ષણ બોર્ડને પણ મોંઘવારી નડી છે. ધોરણ 10 અને 12ના સામાન્ય અને સાયન્સ પ્રવાહની પરીક્ષાની ફીમાં ધરખમ વધારો કરવામાં ...
મહુવા ખાતે મોરારીબાપુ દ્વારા ગુજરાતી ભાષાના ચાર વિદ્યમાન કવિઓને કવિતા ક્ષેત્રના પ્રતિષ્ઠિત નરસિંહ મહેતા એવોર્ડથી વંદના કરીને સન્માનિત કર્યા હતા. ...
યુવાવર્ગને ભરડો લઈ રહેલી બિમારી વચ્ચે મહારાષ્ટ્રમાં રાજય સરકારે ટાઈપ-1 ડાયાબીટીસ ધરાવતા વિદ્યાર્થીઓને પરીક્ષાખંડમાં નાસ્તો-દવાઓ સાથે રાખવાની છુટ્ટ આપતો મહત્વનો ...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમનાં જિલ્લા સ્તરીય સ્વાગતમાં ઈન્ફોર્મેશન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને લોકો પોતાની રજુઆતો ઘેર ...
નડિયાદમાં નાના બાળક સાથે રાવણદહન જોવા નીકળેલી પરીણિતા રસ્તો ભૂલી જતાં તે દુષ્કર્મનો શિકાર બની છે. રાવણદહન જોયા બાદ રાત્રે ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 30 અને 31 ઓક્ટોબરે ગુજરાત ...
રખડતાં ઢોરોના ત્રાસ, બિસ્માર રસ્તા, ટ્રાફિક સહિતના મુદ્દે હાઈકોર્ટમાં થયેલી કન્ટેમ્પ પિટિશનમાં ગુજરાત હાઈકોર્ટે ત્રણ ઉચ્ચ અધિકારીઓને હાજર થવા ફરમાન ...
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.