અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજની નિમણૂંકનો મામલો હાઈકોર્ટમાં
વિશ્વ વિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિરમાં ભટ્ટજી મહારાજની નિમણૂકને લઈને વિવાદ સર્જાયો છે. આ વિવાદ હવે હાઈકોર્ટમાં પહોંચ્યો છે. દેવીપ્રસાદ કાંતિલાલ ...
વિશ્વ વિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિરમાં ભટ્ટજી મહારાજની નિમણૂકને લઈને વિવાદ સર્જાયો છે. આ વિવાદ હવે હાઈકોર્ટમાં પહોંચ્યો છે. દેવીપ્રસાદ કાંતિલાલ ...
15મી ગુજરાત વિધાનસભાની બે બેઠક આજે શરૂ થઇ છે જેમાં પ્રથમ બેઠકમાં વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વરણી કરવામાં આવી છે. ...
ગુજરાતમાં સતત બીજા ટર્મમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત રેશનકાર્ડ, મુખ્યમંત્રી અમૃતમ ...
ગુજરાતમાં ભાજપ રેકોર્ડ બ્રેક જીત સાથે ફરી સત્તામાં આવી છે, ત્યારે આજે મળેલા વિધાનસભાના એક દિવસીય શિયાળુ સત્ર દરમિયાન વિધાનસભાના ...
ગુજરાત વિધાનસભામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોની શપથવિધી બાદબાયડ, વાઘોડિયા અને ધાનેરાના અપક્ષ ધારાસભ્યોએ ભાજપને ટેકો જાહેર કર્યો છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય ...
અમદાવાદમાં યોજાનારી અર્બન-20 લોગો-વેબસાઇટ-વેલકમ સોંગનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોન્ચીંગ કર્યુ, અમદાવાદમાં આગામી તા. 9-10 ફેબ્રુઆરીએ U-20 અંતર્ગત સિટી શેરપા મિટીંગ ...
જસદણ નજીક આવેલા સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવનું મહત્વ અને માહત્મ્ય સોમનાથ જ્યોતિર્લીંગ જેટલું જ અનન્ય છે. પરીણામે બારેમાસ ઘેલા ...
ખાતર અને બિયારણના ભાવ મુદ્દે કૃષિમંત્રી રાઘવજીનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, પાકની સીઝનમાં ખેડૂતોને ખાતરની ...
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પ્રચંડ જીત મળ્યા બાદ સરકાર બનાવ્યા બાદ હવે આજે તમામ ધારાસભ્યોની શપથવિધિ યોજાશે. આજે ગુજરાતની તમામ ...
હાલ સંસદમાં સત્ર ચાલી રહ્યું છે. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુજરાતમાં વિદેશથી ફંડ મેળવતી 45 સંસ્થાઓના લાયસન્સ ગૃહ રદ કર્યા ...
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.