Tag: hariyana

અગ્નિવીર યોજનાને કચરામાં ફેંકી દઈશું : રાહુલ ગાંધી

અગ્નિવીર યોજનાને કચરામાં ફેંકી દઈશું : રાહુલ ગાંધી

હરિયાણાના મહેન્દ્રગઢમાં જનસભાને સંબોધિત કરતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી અને ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે અગ્નિવીર યોજના ...

હરિયાણાના નૂંહમાં ટૂરિસ્ટ બસમાં આગ લાગતા 8 લોકોના મોત : 24 ઘાયલ

હરિયાણાના નૂંહમાં ટૂરિસ્ટ બસમાં આગ લાગતા 8 લોકોના મોત : 24 ઘાયલ

હરિયાણાના નૂંહમાં ટૂરિસ્ટ બસમાં આગ લાગતા મોટી દૂર્ઘટના સર્જાઇ છે. આ દૂર્ઘટના નૂંહ જિલ્લાના તાવડુ પાસેથી પસાર થતા માનેસર-પલવ એક્સપ્રેસ ...

હરિયાણામાં સ્કૂલ બસ પલટી, 6 બાળકોનાં મોત : 15થી વધુ બાળકો ઘાયલ;

હરિયાણામાં સ્કૂલ બસ પલટી, 6 બાળકોનાં મોત : 15થી વધુ બાળકો ઘાયલ;

હરિયાણાના મહેન્દ્રગઢમાં ગુરુવારે સવારે બાળકોથી ભરેલી એક ખાનગી શાળાની બસ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 5-6 બાળકોનાં મોત થયાં હતાં, ...

હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે ધારાસભ્યપદેથી આપ્યું રાજીનામું

હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે ધારાસભ્યપદેથી આપ્યું રાજીનામું

હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. મનોહરલાલ ખટ્ટર લોકસભા ચૂંટણી લડે તેવી શક્યતા છે. હરિયાણાના પૂર્વ ...

હરિયાણાની નવી સરકારનો આજે ફ્લોર ટેસ્ટ : CM સૈનીએ બહુમતીનો દાવો કર્યો

હરિયાણાની નવી સરકારનો આજે ફ્લોર ટેસ્ટ : CM સૈનીએ બહુમતીનો દાવો કર્યો

હરિયાણામાં નવી સરકાર આજે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પાસ કરશે. આ માટે વિધાનસભામાં વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. તેની તમામ તૈયારીઓ ...

હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરનું પૂરી કેબિનિટ સહિત રાજીનામું

હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરનું પૂરી કેબિનિટ સહિત રાજીનામું

હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટરે રાજભવન જઈને રાજીનામું આપી દીધું છે. હવે નવી કેબિનેટનું ગઠન થશે. હરિયાણામાં સૌથી મોટી રાજકીય ...

પંજાબ-હરિયાણા અને રાજસ્થાનમાં 30 જગ્યાએ દરોડા

પંજાબ-હરિયાણા અને રાજસ્થાનમાં 30 જગ્યાએ દરોડા

રાષ્ટ્રીય તપાસ એજન્સીએ આતંકવાદી અને ગેન્ગસ્ટર વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરી છે. NIAની ટીમે મંગળવાર સવારે પંજાબ,હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ...

દિલ્હી કૂચ મામલે આજે બેઠક : હરિયાણામાં પોલીસ રસ્તા ખુલ્લા કરી રહી છે

દિલ્હી કૂચ મામલે આજે બેઠક : હરિયાણામાં પોલીસ રસ્તા ખુલ્લા કરી રહી છે

મંગળવારે (27 ફેબ્રુઆરી) ખેડૂતોના આંદોલનનો 15મો દિવસ છે. 29મી ફેબ્રુઆરી સુધી દિલ્હી કૂચ ટાળ્યા બાદ ખેડૂતો પંજાબ-હરિયાણાની શંભુ અને ખનૌરી ...

INLD પ્રદેશ અધ્યક્ષ નફે સિંહ રાઠીની હત્યા

હરિયાણામાં INLD નેતાની હત્યાની CBI તપાસ થશે

હરિયાણામાં ઈન્ડિયન નેશનલ લોકદળના પ્રદેશ અધ્યક્ષ નફે સિંહ રાઠીની હત્યાની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશનને સોંપવામાં આવી છે. હરિયાણા વિધાનસભાના ...

Page 3 of 4 1 2 3 4