Tag: india

આર્કિટેક્ટ બનવાની ઈચ્છા રાખતા રામકૃષ્મ ગવઈ કેમ બન્યા CJI,

આર્કિટેક્ટ બનવાની ઈચ્છા રાખતા રામકૃષ્મ ગવઈ કેમ બન્યા CJI,

તાજેતરમાં ભારતના પ્રધાન ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ નાગપુરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. જ્યાં તેમણે પોતાના જીવનના અંગત અનુભવો ...

આજે દિલ્હી વિધાનસભાની ચૂંટણીની જાહેરાત

દેશની 345 પાર્ટીનું ભવિષ્ય અંધકારમય, ભારતીય ચૂંટણી પંચ લેશે મોટો નિર્ણય

ભારતનું ચૂંટણી પંચ છેલ્લા 75 વર્ષથી અસ્તિત્વ ધરાવે છે. જે દેશમાં સમયાંતરે ચૂંટણી કરાવે છે. જે તે રાજકીય પક્ષે પોતાના ...

ભારતમાં રાંધણગેસની અછત સર્જાવાની શક્યતા

ભારતમાં રાંધણગેસની અછત સર્જાવાની શક્યતા

ભારતીય ઘરોમાં ગેસ માટે ઉપયોગમાં લેવામાં આવતા દર ત્રણ સિલિન્ડરમાંથી બે સિલિન્ડર પશ્ચિમ એશિયાથી આવે છે. હવે ઇરાન-ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ ...

ડીજીસીએનો મોટો નિર્ણય, 15 જૂનથી ઉડાન પહેલા ફરજિયાત કરવી પડશે ટેક્નિકલ તપાસ

ડીજીસીએનો મોટો નિર્ણય, 15 જૂનથી ઉડાન પહેલા ફરજિયાત કરવી પડશે ટેક્નિકલ તપાસ

અમદાવાદમાં ગુરુવારે એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતાં 260થી વધુ લોકોના મોત થયા હતા. ભારતના ડીજીસીએ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો ...

જ્યોતિ બાદ વધુ એક યુટ્યૂબર ‘યાત્રી ડોક્ટર’ રડારમાં

જ્યોતિ બાદ વધુ એક યુટ્યૂબર ‘યાત્રી ડોક્ટર’ રડારમાં

હરિયાણાની યુટ્યૂબર જ્યોતિ મલ્હોત્રા પાકિસ્તાન માટે જાસૂસી કરતાં પકડાયા બાદ વધુ એક યુટ્યૂબર હેડલાઇન્સમાં છે. આ યુટ્યૂબરનું નામ નવાંકુર ધનખર ...

પાક.ના નિશાન પર હતું સુવર્ણ મંદિર, પરંતુ અમે કોઈ નુકસાન થવા દીધું નહીં

પાક.ના નિશાન પર હતું સુવર્ણ મંદિર, પરંતુ અમે કોઈ નુકસાન થવા દીધું નહીં

પંજાબનું સુવર્ણ મંદિર પાકિસ્તાનનું નિશાન હતું. ભારતીય સેનાએ કહ્યું કે પાકિસ્તાને હુમલા કર્યા, પરંતુ અમે સુવર્ણ મંદિરને નુકસાન થવા દીધું ...

સંસ્કૃત વિદ્વાન જગદગુરુ રામભદ્રાચાર્ય, કવિ-ગીતકાર ગુલઝારને 58મો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત

સંસ્કૃત વિદ્વાન જગદગુરુ રામભદ્રાચાર્ય, કવિ-ગીતકાર ગુલઝારને 58મો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રખ્યાત સંસ્કૃત વિદ્વાન જગદગુરુ રામભદ્રાચાર્ય અને પ્રખ્યાત કવિ-ગીતકાર ગુલઝારને 58મો જ્ઞાનપીઠ પુરસ્કારઅર્પણ કર્યો. કવિ-ગીતકાર ગુલઝાર ‘સ્વાસ્થ્ય સમસ્યાઓ’ને ...

Page 1 of 172 1 2 172