Tag: india

આયુષ્યમાન યોજનાને પાંગળી બનાવતી ઈન્સ્યોરન્સ કંપનીઓ

આયુષ્યમાન યોજનાને પાંગળી બનાવતી ઈન્સ્યોરન્સ કંપનીઓ

સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા નાગરિકને પણ દેશની શ્રેષ્ઠ હોસ્પિટલમાં સારવાર મળે તે હેતુથી આયુષ્યમાન યોજનાનો પ્રારંભ કરવામાં આવેલો છે, આ ...

મમતા બેનર્જી, લાલુ યાદવ અને નીતીશકુમારને રામ મંદિરના ઉદ્ઘાટનમાં આમંત્રણ નહીં

મમતા બેનર્જી, લાલુ યાદવ અને નીતીશકુમારને રામ મંદિરના ઉદ્ઘાટનમાં આમંત્રણ નહીં

અયોધ્યામાં રામ લલ્લાના અભિષેકની તૈયારીઓ હવે અંતિમ સ્વરૂપમાં છે. આ ભવ્ય કાર્યક્રમમાં આવનાર ખાસ લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે ...

કતારમાં મૃત્યુદંડની સજા પામેલા 8 ભારતીયો સ્વદેશ પરત ફરશે – બાગચી

કતારમાં મૃત્યુદંડની સજા પામેલા 8 ભારતીયો સ્વદેશ પરત ફરશે – બાગચી

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે કતારની અદાલતે આઠ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના કર્મચારીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ ...

સાક્ષી મલિકે કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની કરી જાહેરાત

સાક્ષી મલિકે કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની કરી જાહેરાત

અનુભવી કુસ્તીબાજો સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ ભારતીય કુસ્તી મહાસંઘના પ્રમુખ તરીકે ભાજપના સાંસદ બ્રિજ ભૂષણ સિંહના નજીકના ...

હાલ કોઇ નિયંત્રણો નહીં : તહેવારોમાં સતર્કતા રાખવામાં આવે : નવી માર્ગદર્શિકા જાહેર

WHOથી માંડીને ભારત સરકારે જાહેર કર્યું એલર્ટ : નવી ગાઈડલાઈન જાહેર

દેશમાં કોરોના વાયરસને ફરી ટેન્શન વધાર્યું છે. કોરોનાના નવા વેરિયન્ટ JN.1 ના અત્યાર સુધી 21 દર્દી મળી આવતાં ખળભળાટ મચી ...

ચીનથી લઇને યુરોપ સુધી કોરોનાનો કહેર: 1400નાં મોત તો 5 લાખ નવા કેસ

કોરોનાએ વેગ પકડ્યો, એક જ દિવસમાં 600 થી વધુ કેસ

દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના ...

Page 117 of 199 1 116 117 118 199