Tag: india

દિગ્વિજય સિંહ કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી લડશે

દિગ્વિજય સિંહ કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી લડશે

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી દિવસેને દિવસે રસપ્રદ બનતી જઇ રહી છે.હવે દિગ્વિજય સિંહ પણ કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી લડશે. તેઓ પોતાની ...

બોમ્બ મેકિંગ ગાઈડ, જેહાદનું મિશન 2047: PFI દરોડા દરમિયાન આતંકી વસ્તુઓ મળી

બોમ્બ મેકિંગ ગાઈડ, જેહાદનું મિશન 2047: PFI દરોડા દરમિયાન આતંકી વસ્તુઓ મળી

બે રાઉન્ડમાં કરાયેલા દરોડા પછી એજન્સીઓને એવી ઘણી સામગ્રી મળી હતી જેનાથી સ્પષ્ટ થઈ ગયું હતું કે આ સંગઠન દેશને ...

ભારતીય શેરબજારમાં ધોવાણ, ડોલર સામે રેકોર્ડ સ્તરે ગબડ્યો રૂપિયો

ભારતીય શેરબજારમાં ધોવાણ, ડોલર સામે રેકોર્ડ સ્તરે ગબડ્યો રૂપિયો

વિદેશી બજારોના નકારાત્મક વલણના દબાણ હેઠળ સ્થાનિક બજારમાં પણ ઘટાડો ચાલુ છે. છેલ્લા પાંચ દિવસમાં સેન્સેક્સમાં 3000 થી વધુ પોઈન્ટના ...

PFI પર પ્રતિબંધ : આ પ્રતિબંધ તેની સાથે જોડાયેલા અન્ય તમામ સંગઠનો પર પણ લાગુ થશે

PFI પર પ્રતિબંધ : આ પ્રતિબંધ તેની સાથે જોડાયેલા અન્ય તમામ સંગઠનો પર પણ લાગુ થશે

વિવાદાસ્પદ સંગઠન પોપ્યુલર ફંડ ઓફ ઈન્ડિયાને લઈ ગૃહ મંત્રાલયે એક મોટો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલય તરફથી વિવાદાસ્પદ સંગઠન પોપ્યુલર ...

PFI પર ફરી મોટી કાર્યવાહી, 8 રાજ્યોમાં 200 સ્થળો પર દરોડા, 170 લોકો કસ્ટડીમાં

PFI પર ફરી મોટી કાર્યવાહી, 8 રાજ્યોમાં 200 સ્થળો પર દરોડા, 170 લોકો કસ્ટડીમાં

પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા સામે કાર્યવાહી ચાલી રહી છે. મંગળવારે સવારે લગભગ 170 સભ્યોની અટકાયત કરવામાં આવી છે.આ દરમિયાન પોલીસે ...

કાબુલની સ્થિતિ સારી નથી: અફઘાનિસ્તાનથી 55 શીખોને દિલ્હી લાવવામાં આવ્યા

કાબુલની સ્થિતિ સારી નથી: અફઘાનિસ્તાનથી 55 શીખોને દિલ્હી લાવવામાં આવ્યા

ગયા વર્ષે અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ બળજબરીપૂર્વક સત્તા પ્રાપ્ત કરી હતી,ત્યારબાદ ભારતીયવંશના શીખોની હાલત બરાબર નથી. ભારતીય વંશના શીશો સહિત લઘુમતીઓને પાછા ...

ભાવનગરમાં વિશ્વના પ્રથમ CNG ટર્મિનલ, બ્રાઉન ફિલ્ડ પોર્ટનો શિલાન્યાસ કરશે વડાપ્રધાન

ભાવનગરમાં વિશ્વના પ્રથમ CNG ટર્મિનલ, બ્રાઉન ફિલ્ડ પોર્ટનો શિલાન્યાસ કરશે વડાપ્રધાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બરના રોજ ભાવનગર ખાતે વિશ્વના પ્રથમ CNG ટર્મિનલનો શિલાન્યાસ કરશે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ બિઝનેસ સમિટ 2019 ...

અખાડા પરિષદે દ્વારકા જ્યોતિષ પીઠ પર અવિમુક્તેશ્વરાનંદની નિમણૂકને ગણાવી અમાન્ય

અખાડા પરિષદે દ્વારકા જ્યોતિષ પીઠ પર અવિમુક્તેશ્વરાનંદની નિમણૂકને ગણાવી અમાન્ય

અખિલ ભારતીય અખાડા પરિષદે શુક્રવારે જ્યોતિષ પીઠના નવા શંકરાચાર્યના પદ પર સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના પટ્ટાભિષેકને અમાન્ય જાહેર કર્યો હતો. પટ્ટાભિષેકના ...

Page 179 of 200 1 178 179 180 200