Tag: india

131 દિવસ પછી ખેડૂત નેતા જગજીત સિંહ દલેવાલે આમરણાંત ઉપવાસ કર્યા સમાપ્ત

131 દિવસ પછી ખેડૂત નેતા જગજીત સિંહ દલેવાલે આમરણાંત ઉપવાસ કર્યા સમાપ્ત

દલેવાલે કહ્યું કે ખેડૂતોની માંગણીઓ પર આમરણાંત ઉપવાસનો અંત લાવવામાં આવ્યો છે. ઘણા સમયથી ખેડૂતો તેમને ઉપવાસ તોડવા માટે અપીલ ...

કેરળ-આંધ્રપ્રદેશ સહિત 8 રાજ્યોમાં વાવાઝોડા-વરસાદની શક્યતા

કેરળ-આંધ્રપ્રદેશ સહિત 8 રાજ્યોમાં વાવાઝોડા-વરસાદની શક્યતા

આજે દેશના ઘણા ભાગોમાં હવામાન બદલાશે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, રાજસ્થાન અને ગુજરાતમાં ગરમીની અસર ચાલુ રહેશે. આ ઉપરાંત ...

વક્ફ સંશોધન બિલના વિરોધમાં સુપ્રીમ કોર્ટ પહોંચ્યા ઓવૈસી, કોંગ્રેસ સાંસદે પણ અરજી કરી

વક્ફ સંશોધન બિલના વિરોધમાં સુપ્રીમ કોર્ટ પહોંચ્યા ઓવૈસી, કોંગ્રેસ સાંસદે પણ અરજી કરી

વક્ફ સુધારા બિલ વિરુદ્ધ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં બે અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી બિહારના કિશનગંજથી કોંગ્રેસના સાંસદ મોહમ્મદ ...

નોટ લઈને સદનમાં વોટ આપશો તો કેસ : સાંસદોને કાનૂની છૂટ આપવા સુપ્રીમનો ઈન્કાર

બંગાળમાં 25,753 શિક્ષકોને બરતરફ કરવાનો આદેશ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યો

પશ્ચિમ બંગાળમાં, SSCએ 2016માં 25 હજાર શિક્ષકો અને બિન-શિક્ષકોની નિમણૂક કરી હતી. હાઇકોર્ટે આ નિમણૂકોને ગેરકાયદેસર જાહેર કરી હતી અને ...

શાહની મુલાકાત પહેલા નક્સલવાદીઓ શાંતિ મંત્રણા માટે તૈયાર

શાહની મુલાકાત પહેલા નક્સલવાદીઓ શાંતિ મંત્રણા માટે તૈયાર

અમિત શાહની બસ્તરની મુલાકાત પહેલા જ નક્સલવાદીઓ કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે શાંતિ વાટાઘાટો કરવા સંમત થયા છે. નક્સલવાદી સેન્ટ્રલ ...

શિવાજી મહારાજે દેશમાં આક્રમણોનું ચક્ર તોડ્યું : મોહન ભાગવત

શિવાજી મહારાજે દેશમાં આક્રમણોનું ચક્ર તોડ્યું : મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે બુધવારે નાગપુરમાં એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં કહ્યું - છત્રપતિ શિવાજી મહારાજ દેશમાં વિદેશી આક્રમણકારો ...

Page 36 of 200 1 35 36 37 200