દેશભરમાં ઈદની ઉજવણી
આજે દેશમાં ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. મસ્જિદો અને ઈદગાહમાં ઈદની નમાઝ અદા કરવાનો સમય અલગ અલગ હોય છે. ...
આજે દેશમાં ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. મસ્જિદો અને ઈદગાહમાં ઈદની નમાઝ અદા કરવાનો સમય અલગ અલગ હોય છે. ...
નિયમિત રીતે શાળામાં ન જનારા સીબીએસઇના વિદ્યાર્થીઓને ધો.૧૨ની બોર્ડની પરીક્ષામાં બેસવાની પરવાનગી આપવામાં આવશે નહીં તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું ...
દેશમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)અ્ઢી કલાક માટે ડાઉન રહ્યું. આ ઉપરાંત 10થી વધુ બેંકોની સેવાઓ પણ પ્રભાવિત થઈ હતી. જોકે, ...
તૃણમૂલ કોંગ્રેસનાસાંસદ કૈલાશ બેનર્જીએ કૃષિ અને ગ્રામીણ વિકાસ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ પર ધનિકો માટે ‘મધ્યસ્થ’ તરીકે કામ કરવાનો આરોપ ...
સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ સરકારને એક ડોક્ટરની વિધવાને વળતર ન આપવા બદલ ફટકાર લગાવી છે. વળતર માટે મહિલા નવ વર્ષથી કેસ ...
સુપ્રીમ કોર્ટે પર્યાવરણને નુકસાન પહોંચાડનારાઓ સામે કડક વલણ અપનાવ્યું અને કહ્યું કે ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપનારાઓ પ્રત્યે કોઈ દયા ન ...
ભારતમાં વધતી વિમાની પ્રવાસીઓની સંખ્યા વચ્ચે છેલ્લી ઘડીએ ફલાઈટ રદ થવા કે કલાકો મોડી થવા જેવી ઘટનાઓથી મુસાફરોની મુશ્કેલીઓ વધી ...
જે હોટેલ રૂ.7500થી વધુ રૂમચાર્જ વસૂલ કરતી હોય અને સાથે સાથે જમવાની સર્વિસ પણ પૂરી પાડતી હોય તેણે હવે 5 ...
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ (Nitin Gadkari) બુધવારે કહ્યું કે છ મહિનાની અંદર દેશમાં ઇલેક્ટ્રિક વાહનો (EV) ...
સરકારી આંકડાઓ અનુસાર 2013થી 10 વર્ષના સમયગાળામાં ભારતમાં વધારે ગરમી અને લૂ લાગવાને કારણે 10635 લોકોનાં મોત થયા છે. હવામાન ...
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.