રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કરી શસ્ત્ર પૂજા
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે મહારાષ્ટ્રના નાગપુરમાં વિજયાદશમીના અવસરે શસ્ત્ર પૂજા કરી હતી. આ પહેલા સ્વયંસેવકોએ પદયાત્રા કરી ...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે મહારાષ્ટ્રના નાગપુરમાં વિજયાદશમીના અવસરે શસ્ત્ર પૂજા કરી હતી. આ પહેલા સ્વયંસેવકોએ પદયાત્રા કરી ...
ભારત સરકારે ગુરુવારે ઇસ્લામિક જૂથ હિઝબ-ઉત-તહરિર (HUT) ને પ્રતિબંધિત સંગઠન જાહેર કર્યું છે. કારણ કે તેનો ઉદ્દેશ્ય જેહાદ અને આતંકવાદી ...
ભારતનો ટેસ્ટ અને ODI કેપ્ટન રોહિત શર્મા ઓસ્ટ્રેલિયામાં પહેલી ટેસ્ટમાંથી બહાર થઈ શકે છે. તેણે BCCIને જાણ કરી છે કે ...
કેન્દ્ર સરકારની નવી ઈલેકટ્રીક વ્હીકલ નીતીને વિદેશી કાર ઉત્પાદકોએ ખાસ પ્રતિસાદ આપ્યો નથી છતાં સરકાર તેમાં કોઈ બદલાવ કરવાનાં મુડમાં ...
ટાટા સન્સના ચેરમેન રતન નવલ ટાટાનું 86 વર્ષની વયે નિધન થયું છે. બુધવારે મોડી રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ...
ભારતમાં દેશનાં અનેક મોટાં શહેરોની વસ્તી કરોડોમાં છે. તાજેતરમાં ટ્રાફિક ક્વોલિટી ઈન્ડેક્સ દ્વારા બેંગલુરૂને ભારતમાં સૌથી વધુ ગીચ શહેર તરીકે ...
કેન્દ્ર સરકાર દ્વારા ગુરુવારથી PM ઈન્ટર્નશિપ સ્કીમ શરૂ કરવામાં આવી છે. દિવાળી પહેલા મોદી સરકારે દેશના એક લાખ યુવાનોને આ ...
સુપ્રીમ કોર્ટે તિરુપતિ પ્રસાદમ વિવાદની સુનાવણી કરતાં, આ બાબતની સ્વતંત્ર તપાસ માટે નવી પાંચ સભ્યોની SITની રચના કરી છે. સુપ્રીમે ...
મોદી કેબિનેટે દિવાળી પહેલા ખેડૂતોની આવક વધારવા માટે બે મોટી યોજનાઓને મંજૂરી આપી છે, રેલવે કર્મચારીઓને બોનસ આપવા પણ સંમતિ ...
આંધ્રપ્રદેશના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરના પ્રસાદમમાં પ્રાણીઓની ચરબીના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. 30 સપ્ટેમ્બરે થયેલી સુનાવણીમાં જસ્ટિસ બી.આર. ગવઈ ...
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.