Monday, July 7, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

તિરુપતિ પ્રસાદ વિવાદ : સુપ્રીમે રાજ્ય સરકાર દ્વારા રચેલી SITને નાબૂદ કરી

ભેળસેળયુક્ત ઘીની તપાસ માટે નવી પાંચ સભ્યોની SITની રચના કરી

dharmendravaghela by dharmendravaghela
2024-10-04 12:10:12
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સુપ્રીમ કોર્ટે તિરુપતિ પ્રસાદમ વિવાદની સુનાવણી કરતાં, આ બાબતની સ્વતંત્ર તપાસ માટે નવી પાંચ સભ્યોની SITની રચના કરી છે. સુપ્રીમે રાજ્ય સરકાર દ્વારા રચેલી SITને નાબૂદ કરી દીધી. હવે આ કેસની તપાસ કરનારી નવી SITમાં CBIના બે અધિકારીઓ હશે. આ ઉપરાંત ટીમમાં બે લોકો રાજ્ય પોલીસના અને FSSAIના એક અધિકારી પણ હશે. આ આદેશ આપતી વખતે કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ મામલાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. જોકે સોલિસિટર જનરલે જૂની SITમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો પરંતુ તેમ છતાં સુપ્રીમે નવી SITની રચના કરી દીધી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે પ્રસાદમાં ભેળસેળના આરોપોએ વિશ્વભરના ભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડી છે. જણાવી દઈએ કે તિરુપતિ મંદિરમાં ભગવાનનો પ્રસાદ (લાડુ) બનાવવા વપરાતા ઘીમાં પશુ ચરબી સહિત ભેળસેળ હોવા મુદ્દે મોટી બબાલ મચી છે. ત્યારે સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે સુનાવણી ચાલી રહી છે. તિરુપતિ પ્રસાદ વિવાદ મુદ્દે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ગવઈએ કહ્યું કે, અમે નથી ઈચ્છતા કે આ રાજકીય ડ્રામા બને. સ્વતંત્ર સંસ્થા હશે તો આત્મવિશ્વાસ રહેશે. આ કેસની સુનાવણી બુધવારે મુલતવી રાખવામાં આવી હતી. એસજી તુષાર મહેતાએ કહ્યું હતું કે તેઓ શુક્રવારે કેન્દ્રનો જવાબ રજૂ કરશે, એટલા માટે આ કેસની સુનાવણી એક દિવસ માટે મોકૂફ રાખવામાં આવી હતી.

Tags: indianew SITsupreme courttirupati ladu vivad
Previous Post

મણિપુરમાં ભીડનો પોલીસ સ્ટેશન પર હુમલો : દારૂગોળો અને હથિયારોની લુંટ ચલાવી

Next Post

PM ઈન્ટર્નશિપ સ્કીમમાં લાગુ કરાશે આરક્ષણ,

dharmendravaghela

dharmendravaghela

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
PM ઈન્ટર્નશિપ સ્કીમમાં લાગુ કરાશે આરક્ષણ,

PM ઈન્ટર્નશિપ સ્કીમમાં લાગુ કરાશે આરક્ષણ,

ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા સર તખ્તસિંહજી હોસ્પિટલ ખાતે લોકપ્રશ્નો સાંભળવામાં આવ્યા

ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા સર તખ્તસિંહજી હોસ્પિટલ ખાતે લોકપ્રશ્નો સાંભળવામાં આવ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.