Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મણિપુરમાં ભીડનો પોલીસ સ્ટેશન પર હુમલો : દારૂગોળો અને હથિયારોની લુંટ ચલાવી

વિવાદી જમીનમાં સ્વચ્છતા અભિયાન દરમ્યાન નાગા સમુદાયનાં બે જુથો વચ્ચે અથડામણ દરમ્યાન ઘટના બની

dharmendravaghela by dharmendravaghela
2024-10-04 12:08:15
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અહીંના ઉખરૂલમાં બે જુથો વચ્ચેની અથડામણ દરમ્યાન આ બન્ને જુથોએ પોલીસ સ્ટેશન પર હુમલો કરી દીધો હતો અને પોલીસ સ્ટેશનમાંથી હથીયારોની લુંટ ચલાવી હતી. એક વિવાદીત જમીનની સફાઈ દરમ્યાન બે જુથો વચ્ચે થયેલા ફાયરીંગમાં ત્રણ લોકોના મોત થયા હતા અને 20 લોકો ઘાયલ થયા હતા. જેમાં 10 લોકોની હાલત નાજુક છે.વિવદીત જમીનમાં સફાઈ મામલે અહી નાગા સમુદાયનાં બે જુથ વચ્ચે અથડામણ થઈ હતી જેને પગલે શહેરમાં નિષેધાજ્ઞા લાગુ કરાઈ હતી અને મોબાઈલ-ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ હતી.
એક અધિકારીનાં જણાવ્યા અનુસાર ઉખરૂલમાં હિંસા ભડકયા બાદ મોટાભાગનાં યુવાનોની ભીડે પોલીસ સ્ટેશન પર હુમલો કરીને સરકારી હથીયારોની લુંટ ચલાવી હતી. જેમાં એકે-47 ઈન્સાસ રાયફલોની લુંટ ચલાવાઈ છે. ઉલ્લેખનીય છે કે જાતીય સંઘર્ષને કારણે આ રાજયોમાં અગાઉ અગાઉ પણ અને પોલીસ સ્ટેશનોમાં હથીયારોની લુંટની ઘટના બની છે. સુત્રના જણાવ્યા અનુસાર નાગા બહુમતી ક્ષેત્રમાં કોઈ પોલીસ સ્ટેશન પર હુમલાની આ પ્રથમ ઘટના છે.

Tags: police station mob attack loot wepons manipur
Previous Post

બંટી-બબલીએ કાનપુરમાં “વૃદ્ધથી યુવાન” થેરપીથી લૂંટી, 35 કરોડ રૂપિયા લઈને ભાગ્યા

Next Post

તિરુપતિ પ્રસાદ વિવાદ : સુપ્રીમે રાજ્ય સરકાર દ્વારા રચેલી SITને નાબૂદ કરી

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
તિરૂપતિ લાડુ મુદ્દે સુપ્રિમમાં આજે સુનાવણી

તિરુપતિ પ્રસાદ વિવાદ : સુપ્રીમે રાજ્ય સરકાર દ્વારા રચેલી SITને નાબૂદ કરી

PM ઈન્ટર્નશિપ સ્કીમમાં લાગુ કરાશે આરક્ષણ,

PM ઈન્ટર્નશિપ સ્કીમમાં લાગુ કરાશે આરક્ષણ,

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.