Tag: J&K

જમ્મુના કિશ્તવાડમાં 4 આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી : સર્ચ ઓપરેશન

જમ્મુના કિશ્તવાડમાં 4 આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી : સર્ચ ઓપરેશન

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડના કેશવાન અને તેની આસપાસના વિસ્તારોના ગાઢ જંગલોમાં સુરક્ષા દળોએ સોમવારે સવારે ફરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.રવિવારે અહીં ...

શંકરાચાર્ય અવિમૂક્તેશ્વરાનંદ સ્વામીએ કાશ્મીરમાં ફરી આર્ટિકલ 370 લગાવવાની માંગ

શંકરાચાર્ય અવિમૂક્તેશ્વરાનંદ સ્વામીએ કાશ્મીરમાં ફરી આર્ટિકલ 370 લગાવવાની માંગ

રાજ્યમાં અનુચ્છેદ 370ની પુનઃસ્થાપના માટે રજૂ કરવામાં આવેલા બિલને લઈને વિધાનસભામાં ભારે હોબાળો થઈ રહ્યો છે, ત્યારે આ બધાની વચ્ચે ...

કિશ્તવાડમાં 2 ગ્રામ રક્ષા ગાર્ડ્સની હત્યા : સોપોરમાં અથડામણ ચાલુ

કિશ્તવાડમાં 2 ગ્રામ રક્ષા ગાર્ડ્સની હત્યા : સોપોરમાં અથડામણ ચાલુ

જમ્મુ- કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના અધવારી વિસ્તારમાં આતંકવાદીઓએ 2 ગ્રામ રક્ષા ગાર્ડ્સની હત્યા કરી નાખી છે. માહિતી મળતાં જ પોલીસ અને ...

જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં સેનાના વાહન પર હુમલો

જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં સેનાના વાહન પર હુમલો

જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં આતંકવાદીઓએ સેનાના એક વાહનને નિશાન બનાવ્યું અને અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું. સુરક્ષા દળો હાલમાં વ્યાપક સર્ચ ઓપરેશન ચલાવી ...

સેનાના વાહન પર આતંકી હુમલો: 2 જવાન શહીદ અને 2 પોર્ટરનું મોત

સેનાના વાહન પર આતંકી હુમલો: 2 જવાન શહીદ અને 2 પોર્ટરનું મોત

ગુરુવારે સાંજે જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લાના ગુલમર્ગના નાગીન વિસ્તારમાં એલઓસી પાસે આતંકવાદીઓએ 18 રાષ્ટ્રીય રાઈફલ્સના વાહન પર હુમલો કર્યો. આતંકવાદીઓના ગોળીબારમાં ...

ગાંદરબલમાં આતંકી હુમલામાં ગૃહમંત્રી અમિત શાહ તરફથી કડક કાર્યવાહીના સંકેત

ગાંદરબલમાં આતંકી હુમલામાં ગૃહમંત્રી અમિત શાહ તરફથી કડક કાર્યવાહીના સંકેત

જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં ગઈકાલે રાત્રે મોટો આતંકી હુમલો થયો હતો. આતંકીઓએ કરેલા અંધાધૂંધ ગોળીબારમાં 7 લોકોના મોત થયા છે. મૃતકોમાં ડોક્ટર ...

કલમ 370 જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ને પુનઃ સ્થાપિત કરવા ઓમર કેબિનેટની કવાયત શરૂ

કલમ 370 જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ને પુનઃ સ્થાપિત કરવા ઓમર કેબિનેટની કવાયત શરૂ

જમ્મુ-કાશ્મીરમાં નવી સરકાર બન્યા બાદ જ કલમ 370ને પુનઃ સ્થાપિત કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે. 16 ઓક્ટોબરે નેશનલ કોન્ફરન્સના ...

મારા માટે કોઈપણ પ્રકારનો ગ્રીન કોરિડોર ન બનાવવામાં આવે : ઓમાર અબ્દુલ્લા

મારા માટે કોઈપણ પ્રકારનો ગ્રીન કોરિડોર ન બનાવવામાં આવે : ઓમાર અબ્દુલ્લા

નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમાર અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીરના નવા મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળતાની સાથે જ એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. તેમણે પોલીસને ...

J&Kમાં ઓમર અબ્દુલ્લા 11-12 ઓક્ટોબરે શપથ લઈ શકે

J&Kમાં ઓમર અબ્દુલ્લા 11-12 ઓક્ટોબરે શપથ લઈ શકે

જમ્મુ- કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભારત ગઠબંધનને 49 બેઠકો મળી હતી. ગઠબંધનમાં સામેલ નેશનલ કોન્ફરન્સને સૌથી ...

Page 4 of 15 1 3 4 5 15