Tag: J&K

અમરનાથ યાત્રાનો પ્રારંભ : LG મનોજ સિન્હાએ પ્રસ્થાન કરાવી

અમરનાથ યાત્રાનો પ્રારંભ : LG મનોજ સિન્હાએ પ્રસ્થાન કરાવી

અમરનાથ યાત્રા માટે લોકો આજે જમ્મુથી રવાના થઈ રહ્યા છે. ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ ભગવતી નગર બેઝ કેમ્પથી યાત્રાને લીલી ઝંડી ...

અમરનાથ યાત્રા માટે સુરક્ષા દળો દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા, મોક ડ્રીલ યોજી

અમરનાથ યાત્રા માટે સુરક્ષા દળો દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા, મોક ડ્રીલ યોજી

જમ્મુ કાશ્મીરમાં પહલગામ આતંકી હુમલા બાદ ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે 3 જુલાઇથી પવિત્ર અમરનાથ યાત્રાનો પ્રારંભ થઇ રહ્યો છે. આ ...

જમ્મુ-કાશ્મીર આતંકી હુમલો: NIAની તપાસમાં પાકિસ્તાન કનેક્શન ખુલ્યું!

જમ્મુ-કાશ્મીર આતંકી હુમલો: NIAની તપાસમાં પાકિસ્તાન કનેક્શન ખુલ્યું!

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલાની તપાસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ને એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. તપાસ એજન્સીએ ...

આતંકવાદીઓને મદદ કરી રહેલા બે સહયોગીઓની ધરપકડ

આતંકવાદીઓને મદદ કરી રહેલા બે સહયોગીઓની ધરપકડ

જમ્મુ-કાશ્મીરના શોપિયાંના ડીકે પોરા વિસ્તારમાં એક સંયુક્ત કાર્યવાહીમાં સેના અને સીઆરપીએફએ આતંકવાદીઓને મદદ કરી રહેલા બે સહયોગીઓની ધરપકડ કરી. તેમની ...

ત્રાલના જંગલોમાં જૈશના 3 આતંકવાદીઓ ઠાર

ત્રાલના જંગલોમાં જૈશના 3 આતંકવાદીઓ ઠાર

જમ્મુ અને કાશ્મીરના ત્રાલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટરના સમાચાર છે. આ દરમિયાન ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા. આ વિસ્તારમાં ...

શોપિયામાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ ઠાર

શોપિયામાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ ઠાર

જમ્મુ- કાશ્મીરન પહેલગામ હુમલા પછી, સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ પર હુમલો કરીને તેનો નાશ કર્યો. ઓપરેશન સિંદૂર ...

જમ્મુ અને કાશ્મીરમાં ત્રણ પાકિસ્તાની ફાઇટર જેટ ક્રેશ થયાના અહેવાલો

જમ્મુ અને કાશ્મીરમાં ત્રણ પાકિસ્તાની ફાઇટર જેટ ક્રેશ થયાના અહેવાલો

પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી છાવણીઓ પર ભારત દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા બાદ, જમ્મુ અને કાશ્મીરમાં ત્રણ ફાઇટર જેટ ક્રેશ ...

કાશ્મીરમાં છુપાયેલા છે પહેલગામ પર હુમલો કરનારા આતંકીઓ

કાશ્મીરમાં છુપાયેલા છે પહેલગામ પર હુમલો કરનારા આતંકીઓ

પહેલગામ હુમલો કરનારા આતંકવાદીઓ હજુ પણ કાશ્મીરમાં છુપાયેલા હોવાની શક્યતા છે. ગુપ્તચર સૂત્રોએ શુક્રવારે જણાવ્યું હતું કે આતંકવાદીઓ હજુ પણ ...

આતંકવાદીઓએ ઘોડેસવારોને પૈસા આપીને વિસ્તારની રેકી કરાવી : એજન્સીઓને શંકા

આતંકવાદીઓએ ઘોડેસવારોને પૈસા આપીને વિસ્તારની રેકી કરાવી : એજન્સીઓને શંકા

પહેલગામ હુમલાના એક અઠવાડિયા પછી, તપાસ એજન્સીઓને હવે ધીમે ધીમે આતંકવાદી હુમલાના કાવતરાના પુરાવા મળવા લાગ્યા છે. રાષ્ટ્રીય તપાસ એજન્સીએ ...

Page 1 of 15 1 2 15