Tag: kedarnath

કેદારનાથમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવશે?

કેદારનાથમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવશે?

ભાજપના ધારાસભ્ય આશા નૌટિયાલે કહ્યું કે કેટલાક બિન-હિંદુ તત્વો ધાર્મિક સ્થળ કેદારનાથ ધામની પવિત્રતાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. ...

કેદારનાથ- હેમકુંડ સાહિબ રોપવેને કેન્દ્રની મંજૂરી

કેદારનાથ- હેમકુંડ સાહિબ રોપવેને કેન્દ્રની મંજૂરી

કેન્દ્રએ કેદારનાથ ધામ અને હેમકુંડ સાહિબ માટે રોપવે પ્રોજેક્ટને મંજૂરી આપી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, હાલમાં 8-9 કલાકમાં પૂર્ણ ...

મોદી આવતીકાલે ઉત્તરાખંડની મુલાકાતે

મોદી આવતીકાલે ઉત્તરાખંડની મુલાકાતે

  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 21 ઓક્ટોબરના રોજ ઉત્તરાખંડની મુલાકાત લેશે. કેદારનાથમાં સવારે લગભગ 8:30 વાગ્યે તેઓ કેદારનાથ મંદિરમાં દર્શન ...

કેદારનાથ ઘટના: પાયલોટને પહાડી વિસ્તારોમાં હેલિકોપ્ટર ઉડાવવાનો માત્ર એક મહિનાનો અનુભવ હતો

કેદારનાથ ઘટના: પાયલોટને પહાડી વિસ્તારોમાં હેલિકોપ્ટર ઉડાવવાનો માત્ર એક મહિનાનો અનુભવ હતો

ઉત્તરાખંડના કેદારનાથ ધામ પાસે હેલિકોપ્ટર દુર્ઘટનામાં 7 લોકોના મોત બાદ આ દુર્ઘટનાની તપાસ ચાલી રહી છે. અકસ્માતના કારણોનું અલગ અલગ ...

કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ, ભાવનગરની ત્રણ મહિલાના મોત !

કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ, ભાવનગરની ત્રણ મહિલાના મોત !

ઉત્તરાખંડમાં મંગળવારે એક મોટી દુર્ઘટના થઈ છે. કેદારનાથ હેલિકોપ્ટર ક્રેશ થયું. જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના કેદારનાથથી 2 ...