Tag: landslide

ચારધામ યાત્રા અટકી : ઉત્તરાખંડમાં ભૂસ્ખલનને કારણે 200 રસ્તાઓ બંધ

ચારધામ યાત્રા અટકી : ઉત્તરાખંડમાં ભૂસ્ખલનને કારણે 200 રસ્તાઓ બંધ

ઉત્તરાખંડમાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા ભારે વરસાદને કારણે ગંગા, કોસી અને કાલી નદીઓમાં પૂર આવ્યું છે. પ્રશાસને લોકોને નદી ...

ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે ત્રિપુરામાં 22 ના મોત

ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે ત્રિપુરામાં 22 ના મોત

ઉત્તરપૂર્વીય રાજ્ય ત્રિપુરામાં છેલ્લા 5 દિવસમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે 17 લાખ લોકો પ્રભાવિત થયા છે. 22 લોકોના ...

વાયનાડ ભૂસ્ખલન: મૃત્યુઆંક 313 પર પહોંચી ગયો, 206 લોકો હજુ પણ લાપતા

વાયનાડ ભૂસ્ખલન: મૃત્યુઆંક 313 પર પહોંચી ગયો, 206 લોકો હજુ પણ લાપતા

કેરળના વાયનાડમાં ભારે વરસાદને પગલે ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 313 પર પહોંચી ગયો છે. 130 લોકો હોસ્પિટલમાં છે, જ્યારે દુર્ઘટનાના ચોથા દિવસ ...

વાયનાડ ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 270 પર પહોંચી ગયો : આજે ફરી વાયનાડમાં વરસાદ માટે રેડ એલર્ટ

વાયનાડ ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 270 પર પહોંચી ગયો : આજે ફરી વાયનાડમાં વરસાદ માટે રેડ એલર્ટ

સોમવારે મોડી રાતે 2 વાગ્યા પછી 4 કલાકની અંદર વાયનાડમાં ચાર ભૂસ્ખલન થયા હતા. અહીં કાટમાળમાંથી મૃતદેહો કાઢવાનું કામ બીજા ...

કેરલના વાયનાડમાં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલન : 5ના મોત, 100થી વધારે લોકો કાટમાળ નીચે દબાયા

કેરલના વાયનાડમાં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલન : 5ના મોત, 100થી વધારે લોકો કાટમાળ નીચે દબાયા

વાયનાડમાં વરસાદ વચ્ચે ભૂસ્ખલન બાદ 100થી વધુ લોકો કાટમાળ નીચે દટાયા છે. 16 ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ...

નેપાળના પોખરામાં ભૂસ્ખલનના કારણે બે બસ નદીમાં ખાબકી, 63 મુસાફરો ગુમ

નેપાળના પોખરામાં ભૂસ્ખલનના કારણે બે બસ નદીમાં ખાબકી, 63 મુસાફરો ગુમ

નેપાળના પોખરામાં શુક્રવારે ભૂસ્ખલનમાં બે પેસેન્જર બસો તણાઈ ગઈ હતી. આ ઘટના નારાયણઘાટ-મુગલિંગ રોડ સેક્શનના સિમલતાલમાં બની હતી. ચિતવનના મુખ્ય ...

ઉત્તરાખંડમાં ભૂસ્ખલન : ચારધામ યાત્રા રોકાઈ

ઉત્તરાખંડમાં ભૂસ્ખલન : ચારધામ યાત્રા રોકાઈ

ઉત્તરાખંડના ગઢવાલ ડિવિઝનમાં ભારે વરસાદને કારણે ચારધામ યાત્રા આજે રોકી દેવામાં આવી છે. બદ્રીનાથ-વિષ્ણુ પ્રયાગ નેશનલ હાઈવે પાસે ભૂસ્ખલનને કારણે ...