Tag: mathura

મથુરામાં લડ્ડુમાર હોળી : ભક્તો પર લાડુ, અબિલ-ગુલાલનો વરસાદ

મથુરામાં લડ્ડુમાર હોળી : ભક્તો પર લાડુ, અબિલ-ગુલાલનો વરસાદ

શુક્રવારે મથુરાના બરસાનામાં રાધારાણી (લાડલીજી) મંદિરમાં લડ્ડુમાર હોળી રમવામાં આવી હતી. ભક્તો પર લાડુનો વરસાદ કરવામાં આવ્યો. ભક્તો પર અબીર-ગુલાલ ...

સંભલ, મથુરા, વિશ્વનાથ- ત્રણેય લઈશું એકસાથ : દેવકીનંદ ઠાકુર

સંભલ, મથુરા, વિશ્વનાથ- ત્રણેય લઈશું એકસાથ : દેવકીનંદ ઠાકુર

મહાકુંભમાં સોમવારે યોજાયેલી ધર્મ સંસદમાં પીએમ પાસે સનાતન બોર્ડની રચના કરવાની માગ કરવામાં આવી હતી. 13 અખાડા અને તમામ 4 ...

અયોધ્યા પછી મથુરા : શ્રીકૃષ્ણ જન્મભૂમિનો પ્રસ્તાવ લાવવા ભાજપની તૈયારી

અયોધ્યા પછી મથુરા : શ્રીકૃષ્ણ જન્મભૂમિનો પ્રસ્તાવ લાવવા ભાજપની તૈયારી

ભાજપના એજન્ડામાં અયોધ્યા પછી હવે મથુરા ટોચ પર પહેશે. 1989માં શ્રીરામ જન્મભૂમિનો પ્રસ્તાવ લવાયો હતો, તેવી જ રીતે પક્ષની રાષ્ટ્રીય ...

જ્ઞાનવાપી : વ્યાસજીનું ભોંયરું મોડી રાત્રે ખુલ્યું, ડીએમની હાજરીમાં થઈ પૂજા-આરતી

જ્ઞાનવાપી : વ્યાસજીનું ભોંયરું મોડી રાત્રે ખુલ્યું, ડીએમની હાજરીમાં થઈ પૂજા-આરતી

કોર્ટના આદેશ બાદ બુધવારે મોડી રાત્રે જ્ઞાનવાપી સંકુલમાં વ્યાસજીના ભોંયરામાં પૂજા શરૂ થઈ હતી. કોર્ટે હિંદુ પક્ષને 31 વર્ષ બાદ ...

માતાનો મૃતદેહ 9 કલાક સુધી ચિતા પર મૂકી રાખ્યો : પુત્રીઓ મિલકત માટે લડતી રહી

માતાનો મૃતદેહ 9 કલાક સુધી ચિતા પર મૂકી રાખ્યો : પુત્રીઓ મિલકત માટે લડતી રહી

યુપીના મથુરામાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં શહેરના મસાણી સ્થિત સ્મશાનભૂમિમાં મિલકતના વિવાદને કારણે ત્રણ પુત્રીઓએ માતાના અંતિમ ...

શાહી ઈદગાહ વિવાદના પક્ષને પાકિસ્તાન તરફથી મળી ધમકી

શાહી ઈદગાહ વિવાદના પક્ષને પાકિસ્તાન તરફથી મળી ધમકી

શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ વિવાદમાં પક્ષકાર અને શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટના પ્રમુખ આશુતોષ પાંડેએ આરોપ લગાવ્યો છે કે ...

વ્રજની ભૂમિમાં તે આવે છે જેને કૃષ્ણ બોલાવે છે – મોદી

વ્રજની ભૂમિમાં તે આવે છે જેને કૃષ્ણ બોલાવે છે – મોદી

ભગવાન શ્રીકૃષ્ણની નગરી મથુરામાં વ્રજ રજ ઉત્સવ ચાલી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વ્રજ રજ ઉત્સવમાં સામેલ થવા માટે ગુરુવારે ...

શ્રીકૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ વિવાદ: શું ASI સર્વે થશે કે નહીં?

શ્રીકૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ વિવાદ: શું ASI સર્વે થશે કે નહીં?

મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં શાહી ઈદગાહ મસ્જિદના પુરાતત્વ સર્વેક્ષણની માંગ પર અલ્હાબાદ હાઈકોર્ટ આજે મંગળવારે પોતાનો ચુકાદો સંભાળવશે. પાંચ ...

અયોધ્યામાં હાઇ એલર્ટ, મથુરા છાવણીમાં ફેરવાયું, 1200થી વધુ પોલીસકર્મીઓ તૈનાત

અયોધ્યામાં હાઇ એલર્ટ, મથુરા છાવણીમાં ફેરવાયું, 1200થી વધુ પોલીસકર્મીઓ તૈનાત

ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિને અડીને આવેલી શાહી ઇદગાહમાં હનુમાન ચાલીસાના પાઠની જાહેરાત બાદ પોલીસ-પ્રશાસનને એલર્ટ કરી દેવામાં ...

હિન્દૂ મહાસભાની શાહી ઇદગાહમાં હનુમાન ચાલીસાના પાઠની માંગણી : મથુરામાં કલમ ૧૪૪ લાગુ

હિન્દૂ મહાસભાની શાહી ઇદગાહમાં હનુમાન ચાલીસાના પાઠની માંગણી : મથુરામાં કલમ ૧૪૪ લાગુ

મથુરામાં અચાનક માહોલ ગરમાયો છે. અખિલ ભારત હિન્દુ મહાસભાએ ૬ ડિસેમ્બરે મથુરા જિલ્લામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ-ઈદગાહ સંકુલમાં લડ્ડુ ગોપાલનો જલાભિષેક ...

Page 1 of 2 1 2