મોરબી દુર્ઘટના : દિવંગતોને ટાઉનહૉલ તથા જિલ્લા પંચાયત ખાતે શ્રદ્ધાંજલિ અપાઇ, સરકારી કચેરીઓ પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાયો
મોરબી દુર્ધટનાના દિવંગત આત્માઓને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ભાવનગરના મોતીબાગ ટાઉનહૉલ ખાતે મહાનગરપાલિકા દ્વારા પ્રાર્થનાસભા યોજી રામધૂન અને ભજનોની પ્રસ્તુતિ ...