Tag: MP

આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ

ગ્વાલિયરમાં સ્કોર્પિયો અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં ૫ લોકોના મોત

  મધ્ય પ્રદેશમાં એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો છે. ગ્વાલિયરમાં પરશુરામ ચોક પર તેજ ઝડપે આવતી સ્કોર્પિયોએ એક રિક્ષાને જોરદાર ...

આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ

મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસનો અકસ્માત : ૧૦ લોકોના મોત

મધ્યપ્રદેશના છિંદવાડામાં મુખ્યમંત્રી મોહન યાદવના કાર્યક્રમમાંથી પરત આવી રહેલી બસનો અકસ્માત થતા 10 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. આ બસની ટક્કર ...

મધ્યપ્રદેશના ભોજશાળામાં બહાર આવ્યા ત્રણ મહત્વના પુરાવા

ભોજશાળામાં મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી હોવાનો સર્વેક્ષણ રિપોર્ટમાં દાવો

મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલી ઐતિહાસિક ભોજશાળા સંકુલ અંગે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાએ પોતાનો મહત્વપૂર્ણ અહેવાલ ઇન્દોર હાઈકોર્ટમાં રજૂ કર્યો હતો. ...

20 બાળકોના મૃત્યુના જવાબદાર સિરપ કંપનીના માલિકની મધ્યપ્રદેશમાં ધરપકડ

20 બાળકોના મૃત્યુના જવાબદાર સિરપ કંપનીના માલિકની મધ્યપ્રદેશમાં ધરપકડ

મધ્યપ્રદેશ પોલીસે જીવલેણ "કોલ્ડ્રિફ" કફ સિરપ કેસમાં મોટી સફળતા મેળવી છે. પોલીસે કાર્યવાહી કરતાં શ્રીસન મેડિકલ્સના માલિક રંગનાથનની ધરપકડ કરી ...

કાશીથી પરત ફરતા ગુજરાતી કલાકારોને નડ્યો અકસ્માત, 4 ગાયકોના થયા મોત

કાશીથી પરત ફરતા ગુજરાતી કલાકારોને નડ્યો અકસ્માત, 4 ગાયકોના થયા મોત

કાશી વિશ્વનાથથી પરત ફરેલી ગુજરાતી કલાકારોની ટ્રાવેલર બસનો મધ્ય પ્રદેશના શિવપૂરી પાસે અકસ્માત થયો છે. જેમાં બસમાં સવાર 20 લોકો ...

MPમાં કાવડિયાઓના ટોળાને ડમ્પરે કચડ્યું, બે લોકોના મોત

MPમાં કાવડિયાઓના ટોળાને ડમ્પરે કચડ્યું, બે લોકોના મોત

મધ્યપ્રદેશના સિવનીમાં એનએચ 44માં ચોરગરઠિયા ગામમાં ગુરૂવારે રાત્રે લગભગ 11 વાગ્યે ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં ઉત્તર પ્રદેશના બનારસથી મહારાષ્ટ્રના ...

એમપીના 100 હેક્ટર વિસ્તારમાંથી મળી આવ્યો સોનાનો ભંડાર

એમપીના 100 હેક્ટર વિસ્તારમાંથી મળી આવ્યો સોનાનો ભંડાર

મધ્યપ્રદેશના જબલપુરમાં એક ઐતિહાસિક શોધ થઈ છે, જે રાજ્યની આર્થિક સ્થિતિને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે. ભૂવૈજ્ઞાનિકોની ટીમે ...

દેશ અને સેના PM મોદીના ચરણોમાં નતમસ્તક છે

દેશ અને સેના PM મોદીના ચરણોમાં નતમસ્તક છે

મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહના વિવાદાસ્પદ નિવેદનનો મુદ્દો હજુ શાંત થયો નથી. ત્યાં હવે રાજ્યના ડેપ્યુટી સીએમ જગદીશ દેવડાના વિવાદાસ્પદ નિવેદનથી ...

કર્નલ સોફિયા કુરેશીને ‘આતંકવાદીઓની બહેન’ કહેનાર મંત્રી ગુમાવી શકે છે પોતાનું પદ

કર્નલ સોફિયા કુરેશીને ‘આતંકવાદીઓની બહેન’ કહેનાર મંત્રી ગુમાવી શકે છે પોતાનું પદ

મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહ દ્વારા કર્નલ સોફિયા કુરેશી અંગે આપવામાં આવેલા નિવેદનથી ભાજપ નેતૃત્વ અત્યંત નારાજ છે. આદિજાતિ કલ્યાણ મંત્રી ...

Page 1 of 8 1 2 8