Tag: Mumbai

ફ્રાન્સના રાષ્ટ્રપતિનું ભારતમાં આગમન : મહત્વના કરારો થશે

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને ફર્સ્ટ લેડી મુંબઈ પહોંચ્યા હતા જ્યાં રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ તેમનું સ્વાગત કર્યું. પીએમ નરેન્દ્ર મોદી ...

મુંબઈના ઓશિવારા હાઈ પ્રોફાઇલ ફાયરિંગ કેસમાં અભિનેતા કમાલ આર ખાનની ધરપકડ

મુંબઈના ઓશિવારા વિસ્તારમાં થયેલા ફાયરિંગના હાઈ-પ્રોફાઈલ કેસમાં અભિનેતા કમાલ આર ખાનની ઓશિવારા પોલીસે સત્તાવાર રીતે ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા ...

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી : શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી : શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ

મહારાષ્ટ્રમાં આજે રાજકીય દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે. રાજ્યની આર્થિક રાજધાની મુંબઈ સહિત કુલ 29 મહાનગરપાલિકાઓ માટે આજે સવારે 7:30 ...

દિલ્હી બાદ હવે મુંબઈની હવા પણ ઝેરીલી બની, પ્રદૂષણ નિયંત્રણ માટે એક્શન પ્લાન અમલી

દિલ્હી બાદ હવે મુંબઈની હવા પણ ઝેરીલી બની, પ્રદૂષણ નિયંત્રણ માટે એક્શન પ્લાન અમલી

રાજધાની દિલ્હી બાદ હવે દેશની આર્થિક રાજધાની ગણાતું મુંબઈ પણ પ્રદૂષણના મામલે દિલ્હીની હરોળમાં આવ્યું છે. મુંબઈમાં પ્રદૂષણનું સ્તર ખતરનાક ...

ભારતીય નૌસેનામાં સ્વદેશી યુદ્ધ જહાજ INS માહે સામેલ કરાયું

ભારતીય નૌસેનામાં સ્વદેશી યુદ્ધ જહાજ INS માહે સામેલ કરાયું

મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે આજે સ્વદેશી રીતે નિર્મિત માહે-ક્લાસ એન્ટી-સબમરીન યુદ્ધ જહાજને નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું. કોચીન શિપયાર્ડ ખાતે બનેલા ...

મુંબઈમાં 17 બાળકોને ઓડિશનના બહાને બોલાવી બંધક બનાવનાર રોહિતે ભૂખ હડતાળ પણ કરેલી!

મુંબઈમાં 17 બાળકોને ઓડિશનના બહાને બોલાવી બંધક બનાવનાર રોહિતે ભૂખ હડતાળ પણ કરેલી!

ગઈ કાલે ગુરુવારે મુંબઈના પવઈમાં આવેલા આવેલા RA સ્ટુડિયોમાં હાઈ વોલ્ટેજ ડ્રામા રચાયો હતો. રોહિત આર્ય નામના શખ્સે ઓડિશન માટે ...

સાયન્સ સેન્ટર સ્ટેશનના નામમાંથી નહેરુ કાઢી નાખતા કૉંગ્રેસ નારાજ

સાયન્સ સેન્ટર સ્ટેશનના નામમાંથી નહેરુ કાઢી નાખતા કૉંગ્રેસ નારાજ

તાજેતરમાં જ મુંબઈ મેટ્રો-3નો કફ પરેડથી સાયન્સ સિટી સુધીનો ફેસ 8મી ઑક્ટોબરથી શરૂ થયો છે. પહેલા દિવસે મેટ્રો-3ને ઘણો સારો ...

મરાઠા અનામતઃ CSMT સ્ટેશન બન્યું શેલ્ટર હોમ, પોલીસ સુરક્ષામાં વધારો

મરાઠા અનામતઃ CSMT સ્ટેશન બન્યું શેલ્ટર હોમ, પોલીસ સુરક્ષામાં વધારો

મરાઠા અનામત અપાવવા મુદ્દે મનોજ જરાંગે-પાટીલ ભૂખહડતાળ પર છે. આજે સોમવારે ચોથો દિવસ છે, ત્યારે મુંબઈ સીએસએમટી સહિત અન્ય સ્ટેશનો ...

વિરારની ઇમારત દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને ૧૫ થયો

વિરારની ઇમારત દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને ૧૫ થયો

મહારાષ્ટ્રના વિરારમાં એક એપાર્ટમેન્ટ ધરાશાયી થવાથી થયેલા ભયાનક અકસ્માતમાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત નિપજ્યા છે. આ દુ:ખદ અકસ્માતને 30 ...

Page 1 of 18 1 2 18