Tag: Mumbai

દિલ્હી બાદ હવે મુંબઈની હવા પણ ઝેરીલી બની, પ્રદૂષણ નિયંત્રણ માટે એક્શન પ્લાન અમલી

દિલ્હી બાદ હવે મુંબઈની હવા પણ ઝેરીલી બની, પ્રદૂષણ નિયંત્રણ માટે એક્શન પ્લાન અમલી

રાજધાની દિલ્હી બાદ હવે દેશની આર્થિક રાજધાની ગણાતું મુંબઈ પણ પ્રદૂષણના મામલે દિલ્હીની હરોળમાં આવ્યું છે. મુંબઈમાં પ્રદૂષણનું સ્તર ખતરનાક ...

ભારતીય નૌસેનામાં સ્વદેશી યુદ્ધ જહાજ INS માહે સામેલ કરાયું

ભારતીય નૌસેનામાં સ્વદેશી યુદ્ધ જહાજ INS માહે સામેલ કરાયું

મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે આજે સ્વદેશી રીતે નિર્મિત માહે-ક્લાસ એન્ટી-સબમરીન યુદ્ધ જહાજને નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું. કોચીન શિપયાર્ડ ખાતે બનેલા ...

મુંબઈમાં 17 બાળકોને ઓડિશનના બહાને બોલાવી બંધક બનાવનાર રોહિતે ભૂખ હડતાળ પણ કરેલી!

મુંબઈમાં 17 બાળકોને ઓડિશનના બહાને બોલાવી બંધક બનાવનાર રોહિતે ભૂખ હડતાળ પણ કરેલી!

ગઈ કાલે ગુરુવારે મુંબઈના પવઈમાં આવેલા આવેલા RA સ્ટુડિયોમાં હાઈ વોલ્ટેજ ડ્રામા રચાયો હતો. રોહિત આર્ય નામના શખ્સે ઓડિશન માટે ...

સાયન્સ સેન્ટર સ્ટેશનના નામમાંથી નહેરુ કાઢી નાખતા કૉંગ્રેસ નારાજ

સાયન્સ સેન્ટર સ્ટેશનના નામમાંથી નહેરુ કાઢી નાખતા કૉંગ્રેસ નારાજ

તાજેતરમાં જ મુંબઈ મેટ્રો-3નો કફ પરેડથી સાયન્સ સિટી સુધીનો ફેસ 8મી ઑક્ટોબરથી શરૂ થયો છે. પહેલા દિવસે મેટ્રો-3ને ઘણો સારો ...

મરાઠા અનામતઃ CSMT સ્ટેશન બન્યું શેલ્ટર હોમ, પોલીસ સુરક્ષામાં વધારો

મરાઠા અનામતઃ CSMT સ્ટેશન બન્યું શેલ્ટર હોમ, પોલીસ સુરક્ષામાં વધારો

મરાઠા અનામત અપાવવા મુદ્દે મનોજ જરાંગે-પાટીલ ભૂખહડતાળ પર છે. આજે સોમવારે ચોથો દિવસ છે, ત્યારે મુંબઈ સીએસએમટી સહિત અન્ય સ્ટેશનો ...

વિરારની ઇમારત દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને ૧૫ થયો

વિરારની ઇમારત દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને ૧૫ થયો

મહારાષ્ટ્રના વિરારમાં એક એપાર્ટમેન્ટ ધરાશાયી થવાથી થયેલા ભયાનક અકસ્માતમાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત નિપજ્યા છે. આ દુ:ખદ અકસ્માતને 30 ...

મુંબઈ ચાર માળની ઈમારત ધરાશાયી, 3 લોકોના મોત, 25 દટાયાની આશંકા

મુંબઈ ચાર માળની ઈમારત ધરાશાયી, 3 લોકોના મોત, 25 દટાયાની આશંકા

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના પૂર્વ વિરાર વિસ્તારમાં મંગળવારે મોડી રાત્રે એક ચાર માળની એપાર્ટમેન્ટ બિલ્ડિંગ અચાનક ધરાશાયી થઈ ગઈ. મળતી માહિતી ...

અનિલ અંબાણીને ઇડીનું સમન્સ, 5 ઓગસ્ટે પૂછપરછ માટે હાજર થવા ફરમાન

અનિલ અંબાણીને ઇડીનું સમન્સ, 5 ઓગસ્ટે પૂછપરછ માટે હાજર થવા ફરમાન

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 17,000 કરોડ રૂપિયાની બેન્ક છેતરપિંડીના કેસમાં અનિલ અંબાણીને 5 ઓગસ્ટે પૂછપરછ માટે હાજર થવા માટે સમન્સ પાઠવ્યું છે. ...

19 વર્ષ પૂર્વેના મુંબઈ સિરિયલ બ્લાસ્ટ કેસના તમામ 11 આરોપી નિર્દોષ જાહેર

19 વર્ષ પૂર્વેના મુંબઈ સિરિયલ બ્લાસ્ટ કેસના તમામ 11 આરોપી નિર્દોષ જાહેર

આજે સોમવારે હાઇકોર્ટે મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસમાં તમામ 11 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા. હાઇકોર્ટે કહ્યું કે ફરિયાદ પક્ષ આરોપીઓ સામેનો ...

Page 1 of 18 1 2 18