Tag: odisha

વાવાઝોડું ‘દાના’ ઓડિશાના દરિયાકાંઠે ટકરાશે : ભારેથી અતિભારે વરસાદની સંભાવના

વાવાઝોડું ‘દાના’ ઓડિશાના દરિયાકાંઠે ટકરાશે : ભારેથી અતિભારે વરસાદની સંભાવના

આંદામાન સમુદ્રમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન'દાના' હવે બંગાળની ખાડી તરફ પહોંચ્યું છે. તોફાનના કારણે આજે ઓડિશા, પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ અને ...

ગુજરાતમાં ‘દાના’ની આફત? 100-110 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે

ગુજરાતમાં ‘દાના’ની આફત? 100-110 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે

ભારતીય હવામાન વિભાગ દ્વારા બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થઈ શકે છે એવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. એક તરફ અરબસાગરની ...

બેંગલુરુની યુવતીના 59 ટુકડાં કરનાર મુખ્ય આરોપીની ઝાડ સાથે લટકતી મળી લાશ

બેંગલુરુની યુવતીના 59 ટુકડાં કરનાર મુખ્ય આરોપીની ઝાડ સાથે લટકતી મળી લાશ

બેંગલુરુના મહાલક્ષ્મી હત્યા કેસના મુખ્ય આરોપીએ બુધવારે બપોરે ઓડિશાના ભદ્રક જિલ્લાના એક ગામમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. પોલીસને તેની ...

ભારત કંઇક મોટું કરવા જઇ રહ્યું છે? ઓડિસાના બાલાસોરમાં સરકારે 10 હજારથી વધુ લોકોને ખસેડી લીધા

ભારત કંઇક મોટું કરવા જઇ રહ્યું છે? ઓડિસાના બાલાસોરમાં સરકારે 10 હજારથી વધુ લોકોને ખસેડી લીધા

ભારત કંઇક મોટું કરવા જઇ રહ્યું છે કારણ કે ઓડિસાના બાલાસોરમાં સરકારે અંદાજે 10 હજારથી વધુ લોકોને અચાનક જ ખસેડી ...

જગન્નાથ પુરીની રથયાત્રામાં ભગવાન બલભદ્રની મૂર્તિ રથ પરથી પડતા 7થી વધુ લોકો ઘાયલ

જગન્નાથ પુરીની રથયાત્રામાં ભગવાન બલભદ્રની મૂર્તિ રથ પરથી પડતા 7થી વધુ લોકો ઘાયલ

જગન્નાથ પુરીમાં ભગવાન જગન્નાથની રથ યાત્રા ચાલી રહી છે, મંગળવારે પહિંદ દરમિયાન ભગવાન બલભદ્રની મૂર્તિ તેમના રથમાંથી પડી, જેનાથી રથ ...

ઓડિશામાં બીજુ જનતા દળ અને ભાજપ વચ્ચે ગઠબંધન અંગેની વાટાઘાટો અટકી

ઓડિશામાં બીજુ જનતા દળ અને ભાજપ વચ્ચે ગઠબંધન અંગેની વાટાઘાટો અટકી

ઓડિશામાં સત્તાધારી બીજુ જનતા દળ અને વિપક્ષ ભાજપ વચ્ચે ગઠબંધન અંગેની વાટાઘાટો અટકી ગઈ છે. વિગતો મુજબ બંને પક્ષે બેઠકોની ...

Page 2 of 3 1 2 3