Tag: pakistan

ખૈબરમાં પાકિસ્તાની સેનાએ 30 આતંકીઓને કર્યા ઠાર

ખૈબરમાં પાકિસ્તાની સેનાએ 30 આતંકીઓને કર્યા ઠાર

પાકિસ્તાની સુરક્ષા દળોએ ખૈબર પખ્તુનખ્વામાં ત્રણ અલગ-અલગ એન્કાઉન્ટરમાં 30 આતંકવાદીઓને ઠાર કર્યા છે. એઆરવાય ન્યૂઝ અનુસાર, શુક્રવાર અને શનિવારે સેનાએ ...

રાજપાલ યાદવ, ટીવી એક્ટર કપિલ શર્મા સહિત ત્રણ સેલેબ્સને ધમકીભર્યા ઇમેલ

રાજપાલ યાદવ, ટીવી એક્ટર કપિલ શર્મા સહિત ત્રણ સેલેબ્સને ધમકીભર્યા ઇમેલ

બોલિવૂડ એક્ટર રાજપાલ યાદવ, ટીવી એક્ટર કપિલ શર્મા સહિત ત્રણ સેલેબ્સને ધમકીભર્યા ઇમેલ મળ્યા છે. પહેલા એક્ટર રાજપાલ યાદવ, કોરિયોગ્રાફર ...

પાકિસ્તાનમાં સેનાના કાફલા પર બલૂચ લિબરેશન આર્મીનો આત્મઘાતી હુમલો : 47ના મોત

પાકિસ્તાનમાં સેનાના કાફલા પર બલૂચ લિબરેશન આર્મીનો આત્મઘાતી હુમલો : 47ના મોત

ગયા શનિવારે પાકિસ્તાનની બલૂચ લિબરેશન આર્મીએ મોટો આત્મઘાતી હુમલો કર્યો હતો. સંગઠનના ફિદાય યુનિટે બલૂચિસ્તાનના તુર્બત નજીક પાકિસ્તાની સેનાના કાફલા ...

‘કાશ્મીર છોડો, કામની વાત કરો’ : મીટિંગમાં બેલારૂસના રાષ્ટ્રપતિએ પાકિસ્તાનના પીએમને ચોખ્ખું સંભળાવી દીધું

‘કાશ્મીર છોડો, કામની વાત કરો’ : મીટિંગમાં બેલારૂસના રાષ્ટ્રપતિએ પાકિસ્તાનના પીએમને ચોખ્ખું સંભળાવી દીધું

પાકિસ્તાન સમય-સમય પર આંતરરાષ્ટ્રીય સ્તરે કાશ્મીરનો મુદ્દો ઉઠાવીને આખા વિશ્વની સહાનુભૂતિ મેળવવાના પ્રયાસો કરતું રહે છે, પરંતુ હજુ સુધી તેને ...

પાકિસ્તાનમાં સ્થિતિ કથળી: ઈસ્લામાબાદમાં શૂટ એટ સાઈટનો ઓર્ડર

પાકિસ્તાનમાં સ્થિતિ કથળી: ઈસ્લામાબાદમાં શૂટ એટ સાઈટનો ઓર્ડર

પાકિસ્તાનમાં સ્થિતિ વણસી રહી છે. પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુક્તિની માંગ સાથે સેંકડો સમર્થકો ઈસ્લામાબાદમાં પ્રવેશ્યા છે. ઈમરાનના સમર્થકોએ શ્રીનગર ...

છેલ્લા 75 વર્ષ બરબાદ કર્યા હવે વધુ 75 વર્ષ બરબાદ કરતા બચવું જોઈએ : નવાઝ શરીફ

છેલ્લા 75 વર્ષ બરબાદ કર્યા હવે વધુ 75 વર્ષ બરબાદ કરતા બચવું જોઈએ : નવાઝ શરીફ

પાકિસ્તાનના ત્રણ વખત વડાપ્રધાન રહી ચૂકેલા નવાઝ શરીફે ભારતીય મીડિયા સાથે વાત કરી હતી. પત્રકારનો સાથે વાત કરતા નવાઝ શરીફે ...

પાકિસ્તાનના PM શાહબાઝ શરીફને મળ્યા જયશંકર : નવાઝે કહ્યું- મોદી આવ્યા હોત તો સારું થાત

પાકિસ્તાનના PM શાહબાઝ શરીફને મળ્યા જયશંકર : નવાઝે કહ્યું- મોદી આવ્યા હોત તો સારું થાત

15 ઓક્ટોબરે પાકિસ્તાનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટમાં વિદેશ મંત્રી એસ જયશંકર આજે ઈસ્લામાબાદ પહોંચ્યા હતા. પીએમ શાહબાઝ શરીફે SCO નેતાઓ ...

બલૂચિસ્તાનમાં અંધાધૂંધ ગોળીબાર : 20 લોકોના મોત

બલૂચિસ્તાનમાં અંધાધૂંધ ગોળીબાર : 20 લોકોના મોત

પાડોશી દેશ પાકિસ્તાનમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એક બંદૂકધારીએ અંધાધૂંધ ગોળીબાર કરીને 20 લોકોની હત્યા કરી નાખી છે. ...

Page 1 of 9 1 2 9