Tag: parliament

લોકસભામાં ઇમિગ્રેશન બિલ રજૂ; જે વિદેશી ભારત માટે ખતરો, તેને એન્ટ્રી નહીં

લોકસભામાં ઇમિગ્રેશન બિલ રજૂ; જે વિદેશી ભારત માટે ખતરો, તેને એન્ટ્રી નહીં

ભારત આવતા વિદેશી નાગરિકોની અવરજવરને સુવ્યવસ્થિત કરવા માટે કેન્દ્ર સરકારે મંગળવારે લોકસભામાં ઇમિગ્રેશન અને વિદેશી વિધેયક બિલ-2025 રજૂ કર્યું. બિલ ...

સંસદમાં આજે નવું ટેક્સ બિલ અને વકફ બિલ પર JPCનો રિપોર્ટ થશે રજૂ

સંસદમાં આજે નવું ટેક્સ બિલ અને વકફ બિલ પર JPCનો રિપોર્ટ થશે રજૂ

સંસદમાં આજના દિવસે ભારે હોબાળો મચવાની શક્યાતા છે. વક્ફ માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ના અહેવાલ સિવાય આજે સંસદમાં નવું ...

રાહુલજી ‘0’ ચેક કરી લો… : લોકસભામાં અનુરાગ ઠાકુરનો રાહુલ ગાંધી પર કટાક્ષ

રાહુલજી ‘0’ ચેક કરી લો… : લોકસભામાં અનુરાગ ઠાકુરનો રાહુલ ગાંધી પર કટાક્ષ

હાલમાં સંસદમાં ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન ભારતીય જનતા પાર્ટીના સાંસદ અનુરાગ ઠાકુરે કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી ...

નિર્ણય આવે ત્યાં સુધી રાહુલ ગાંધીને સસ્પેન્ડ કરવા જોઈએ : ભાજપ

રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ અને ગૃહના અપમાનની નોટિસ

ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ, કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીને લોકસભામાંથી સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. આ માટે તેમણે ...

રાહુલ કોઈને ધક્કો મારી શકે નહીં, સરકાર અદાણી-આંબેડકર મુદ્દાને દબાવી રહી છે : પ્રિયંકા

રાહુલ કોઈને ધક્કો મારી શકે નહીં, સરકાર અદાણી-આંબેડકર મુદ્દાને દબાવી રહી છે : પ્રિયંકા

સંસદના શિયાળુ સત્રનો આજે છેલ્લો દિવસ છે. લોકસભાની કાર્યવાહી સવારે 11 વાગ્યે શરૂ થઈ. સ્પીકર ઓમ બિરલાએ બે મિનિટ બાદ ...

નિર્ણય આવે ત્યાં સુધી રાહુલ ગાંધીને સસ્પેન્ડ કરવા જોઈએ : ભાજપ

નિર્ણય આવે ત્યાં સુધી રાહુલ ગાંધીને સસ્પેન્ડ કરવા જોઈએ : ભાજપ

આંબેડકરના પુશબેકના રાજકારણને લઈને આજે પણ સંસદમાં ભારે હોબાળો છે. આજે મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે BJP અને વિપક્ષ બંને વચ્ચે ...

પોલીસ રાહુલ ગાંધીની પૂછપરછ કરી શકે છે

પોલીસ રાહુલ ગાંધીની પૂછપરછ કરી શકે છે

સંસદમાં મારામારીના મામલામાં બીજેપી સાંસદે રાહુલ ગાંધી વિરુદ્ધ દિલ્હીના સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. હવે શુક્રવારે કોંગ્રેસ આ ...

શિયાળુ સત્રનો 13મો દિવસ : વિપક્ષ અધ્યક્ષની મિમિક્રી કરે છે : જેપી નડ્ડા

શિયાળુ સત્રનો 13મો દિવસ : વિપક્ષ અધ્યક્ષની મિમિક્રી કરે છે : જેપી નડ્ડા

સંસદના શિયાળુ સત્રના 13મા દિવસે ગુરુવારે ભાજપે રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન અવિશ્વાસ પ્રસ્તાવનો મુદ્દો ઉઠાવ્યો હતો. ભાજપના અધ્યક્ષ અને આરોગ્ય મંત્રી ...

યુવાનોના અચાનક મોતનું કારણ કોવિડ વેક્સિન નથી

યુવાનોના અચાનક મોતનું કારણ કોવિડ વેક્સિન નથી

​​​​​કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ મંગળવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે યુવાનોના અચાનક મૃત્યુનું કારણ કોવિડ વેક્સિન નથી. નડ્ડાએ ઈન્ડિયન કાઉન્સિલ ...

Page 2 of 5 1 2 3 5