Tag: supreme court

પૂજા અને નમાઝ પોતપોતાના સ્થળોએ ચાલુ રાખો’

પૂજા અને નમાઝ પોતપોતાના સ્થળોએ ચાલુ રાખો’

સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ સંકુલના વ્યાસ ભોંયરામાં પૂજા વિરુદ્ધ મસ્જિદ સમિતિની અરજી પર સુનાવણી યોજાઇ હતી. મસ્જિદ પક્ષના વકીલ હુઝૈફા ...

UPDATE : જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરામાં પૂજા ચાલુ રહેશે

વ્યાસજીના ભોંયરામાં પૂજા પર પ્રતિબંધની મુસ્લિમ પક્ષની અરજી પર આજે સુનાવણી

ઉત્તર પ્રદેશના જ્ઞાનવાપી પરિસરમાં તાજેતરમાં જ જિલ્લા અદાલતે હિન્દુ પક્ષને પૂજા કરવાની મંજૂરી આપી હતી. આ તરફ હવે જ્ઞાનવાપી કેસમાં ...

મોરબી બ્રિજ દુર્ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલને જામીન મળ્યાં

મોરબી બ્રિજ દુર્ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલને જામીન મળ્યાં

મોરબી બ્રિજ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલને દેશની સર્વોચ્ચ અદાલતથી જામીન મળી ગયા છે. અગાઉ ગુજરાત હાઇકોર્ટમાં રાજ્ય સરકારે જયસુખ પટેલની ...

સુપ્રીમ કોર્ટમાં થોડીવારમાં શરૂ થશે સુનાવણી : કેજરીવાલને બપોરે 2.30 વાગ્યે PMLA કોર્ટમાં પણ હાજર કરાશે

સુપ્રીમ કોર્ટમાં થોડીવારમાં શરૂ થશે સુનાવણી : કેજરીવાલને બપોરે 2.30 વાગ્યે PMLA કોર્ટમાં પણ હાજર કરાશે

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની 21 માર્ચની સાંજે ED દ્વારા દારૂ નીતિ કેસમાં સીએમ આવાસથી ધરપકડ કરવામાં આવી હતી. ઇડીની ટીમ ...

રોહિંગ્યા શરણાર્થીઓને ભારતમાં વસવાટનો અધિકાર નહી અપાય : કેન્દ્ર

રોહિંગ્યા શરણાર્થીઓને ભારતમાં વસવાટનો અધિકાર નહી અપાય : કેન્દ્ર

કેન્દ્ર સરકારે એક મહત્વના વિધાનમાં જાહેર કર્યુ છે કે મ્યાનમારમાંથી ભારતમાં ઘુસેલા રોહિંગ્યા શરણાર્થીઓને ભારતમાં કાયમી રીતે રહેવાની મંજુરી અપાશે ...

સુપ્રીમ કોર્ટમાં આજે 3 કેસની સુનાવણી

સુપ્રીમ કોર્ટમાં આજે ચુંટણી બોન્ડ, E.C. નિયુક્ત; CAA મુદે સુનાવણી

દેશમાં હવે લોકસભા ચૂંટણીની જાહેરાતની ‘ઘડી’માં ગણાય છે તે સમયે સુપ્રીમ કોર્ટમાં ત્રણ મુદાઓ પર થનારી સુનાવણી પર સૌનુ ધ્યાન ...

નોટ લઈને સદનમાં વોટ આપશો તો કેસ : સાંસદોને કાનૂની છૂટ આપવા સુપ્રીમનો ઈન્કાર

કલમ 370ની નાબુદીને કાળો દિવસ ગણાવવામાં અપરાધ નથી: સુપ્રિમ

સુપ્રિમ કોર્ટે એક મહત્વના ચૂકાદામાં જમ્મુ-કાશ્મીરને ભારત સાથે જોડતી કલમ 370ની નાબુદીની ટીકા કરવી અને આ નિર્ણયના દિવસને કાળા દિવસ ...

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે 45 વર્ષ પછી ઝુલ્ફીકાર અલી ભુટ્ટોની ફાંસી ખોટી ગણાવી

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે 45 વર્ષ પછી ઝુલ્ફીકાર અલી ભુટ્ટોની ફાંસી ખોટી ગણાવી

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને 1979માં હત્યાના કેસમાં ફાંસી આપવામાં આવી હતી. પરંતુ હવે 45 વર્ષ બાદ પાકિસ્તાનની સુપ્રીમ ...

જ્ઞાનવાપીના તળગૃહની જર્જરિત છતને રિપેર કરવા માટે કોર્ટમાં અરજી

જ્ઞાનવાપીના તળગૃહની જર્જરિત છતને રિપેર કરવા માટે કોર્ટમાં અરજી

વારાણસી જ્ઞાનવાપી કેસમાં તળગૃહના સમારકામની માગણી કરતી અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. શ્રીકાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટના મુખ્ય કાર્યકારી અધિકારીએ ...

Page 8 of 12 1 7 8 9 12