ભક્તિ બહુ સારી ભલે હોય પણ ધર્મ રહિત હોય તો ક્યારેય શોભતી નથી : પૂ.શાસ્ત્રી નિર્લેપસ્વરૂપદાસજી
સ્વામિનારાયણ મંદિર લોખંડ બજાર સુવર્ણ જયંતિ મહોત્સવમાં શ્રીમદ ભાગવત સપ્તાહના પાચમાં દિવસે વ્યાસાસને બિરાજમાન પૂ. શાસ્ત્રી નિર્લેપસ્વરૂપદાસજી દ્વારા વ્રજમાં ભગવાન ...