Tag: Tamilnadu

તમિલનાડુના ડિંડીગુલમાં ખાનગી હોસ્પિટલમાં ભીષણ આગ : 7 દર્દીઓના મોત 20થી વધુ ઘાયલ

તમિલનાડુના ડિંડીગુલમાં ખાનગી હોસ્પિટલમાં ભીષણ આગ : 7 દર્દીઓના મોત 20થી વધુ ઘાયલ

તમિલનાડુના ડિંડીગુલમાં ખાનગી હોસ્પિટલમાં ભીષણ આગ લાગવાથી 7 લોકોના મોત થયા જ્યારે અન્ય 20થી વધુ લોકો ઘાયલ થયાની માહિતી સામે ...

ફેંગલ વાવાઝોડાને કારણે 12ના મોત : 2 કરોડ લોકો અસરગ્રસ્ત

ફેંગલ વાવાઝોડાને કારણે 12ના મોત : 2 કરોડ લોકો અસરગ્રસ્ત

ફેંગલ વાવાઝોડું 30 નવેમ્બરના રોજ સાંજે 7:30 વાગ્યે પુડુચેરીના કરાઈકલ અને તમિલનાડુના મહાબલીપુરમની વચ્ચેના દરિયાકાંઠે ટકરાયું હતું. નબળું પડયા બાદ ...

ચેન્નાઈ – તામિલનાડુમાં જળબંબાકાર: શાળા – કોલેજોમાં રજા

ચેન્નાઈ – તામિલનાડુમાં જળબંબાકાર: શાળા – કોલેજોમાં રજા

ભારેથી અતિભારે વરસાદના એલર્ટ વચ્ચે ચેન્નાઈ સહીત તામીલનાડુના અનેક ભાગોમાં મેઘરાજાની તોફાની બેટીંગથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને જનજીવન ઠપ્પ ...

તમિલનાડુના બસપા પ્રમુખની હત્યા : ગુસ્સે ભરાયેલા સમર્થકોએ રસ્તો જામ કર્યો

તમિલનાડુના બસપા પ્રમુખની હત્યા : ગુસ્સે ભરાયેલા સમર્થકોએ રસ્તો જામ કર્યો

બહુજન સમાજ પાર્ટી તમિલનાડુના પ્રમુખ આર્મસ્ટ્રોંગની તેમના ઘરમાં ઘૂસીને હત્યા કરવામાં આવી હતી. આર્મસ્ટ્રોંગની શુક્રવારે સાંજે લગભગ સાડા સાત વાગ્યે ...

તમિલનાડુના લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 50 થયો

તમિલનાડુના લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 50 થયો

​​​​​​તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લામાં લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 50 થઈ ગયો છે. જેમાં ત્રણ મહિલા અને એક ટ્રાન્સજેન્ડર પણ સામેલ છે. રાજ્યના ...

આત્મહત્યાનો પ્રયાસ કરનાર તમિલનાડુના સાંસદ ગણેશમૂર્તિનું અવસાન

આત્મહત્યાનો પ્રયાસ કરનાર તમિલનાડુના સાંસદ ગણેશમૂર્તિનું અવસાન

તામિલનાડુના સાંસદ ગણેશમૂર્તિ, જેમણે થોડા દિવસો પહેલા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, તેમનું સવારે 5 વાગ્યે હાર્ટ એટેકથી નિધન થયું હતું. ...

‘જો હું મંત્રી ન હોત તો મેં તેમના ટુકડા કરી નાખ્યા હોત’

‘જો હું મંત્રી ન હોત તો મેં તેમના ટુકડા કરી નાખ્યા હોત’

તમિલનાડુની ડીએમકે સરકારના મંત્રી ટીએમ અંબરસનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ પીએમ મોદીને ધમકી આપતા વિવાદાસ્પદ નિવેદન ...

તામિલનાડુમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ ટેલીકાસ્ટીંગ અટકાવવા સામે DMK સરકારને સુપ્રીમની ચેતવણી

તામિલનાડુમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ ટેલીકાસ્ટીંગ અટકાવવા સામે DMK સરકારને સુપ્રીમની ચેતવણી

દેશભરમાં એક તરફ ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ઉલ્લાસ અને ધાર્મિક શ્રદ્ધાની લહેર છે તે સમયે જ તામિલનાડુમાં ...

બ્રિટનમાં ‘ઉંદરો’નો આતંક: 25 કરોડ સુપર રેટના તરખાટથી લોકો પરેશાન

સનાતન ધર્મનાં અપમાન બદલ સ્ટાલીનને સમન્સ

તામીલનાડૂનાં મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલીનનાં પુત્ર ઉદયનિધિ સનાતન ધર્મના અપમાન બદલ હવે કાનુની મુશ્કેલીમાં મુકાયા છે. અને અદાલત દ્વારા સમન્સ જારી કરવામાં ...

Page 1 of 3 1 2 3