અદ્ભૂત… અલૌકિક અને અવિસ્મરણીય… 51 ઘાટ પર પ્રગટ્યા હતાં લાખો દીવડા
અયોધ્યામાં દીપોત્સવ દરમિયાન 22 લાખથી વધુ દીવાઓ પ્રગટાવવાની ઘટનાને અલૌકિક અને અવિસ્મરણીય ગણાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અહીંથી ...
અયોધ્યામાં દીપોત્સવ દરમિયાન 22 લાખથી વધુ દીવાઓ પ્રગટાવવાની ઘટનાને અલૌકિક અને અવિસ્મરણીય ગણાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અહીંથી ...
ગુરુવારે રાત્રે લગભગ 11 વાગ્યે ગોરખપુર-કુશીનગર હાઈવે પર જગદીશપુર પાસે એક માર્ગ અકસ્માત થયો હતો. એક પુરઝડપે જતા ટ્રકે રોડ ...
IIT-BHUમાં ગન પોઈન્ટ પર B-Tech બીજા વર્ષના વિદ્યાર્થિનીના કપડાં ઉતારવાનો વીડિયો બનાવનાર વ્યક્તિની 100 કલાક પછી પણ ધરપકડ થઈ શકી ...
'બિગ બોસ 2' ઓટીટી વિજેતા અને યુટ્યુબર એલ્વિશ યાદવે કહ્યું છે કે, તે બીજેપી સાંસદ મેનકા ગાંધી સામે માનહાનિનો કેસ ...
દેશમાં ફરી એક વખત રેલ્વે દૂર્ઘટના થઇ હતી. ગાજીપુરથી દિલ્હી જતી સુહેલદેવ સુપરફાસ્ટ એક્સપ્રેસ પાટા પરથી નીચે ઉતરી ગઇ હતી. ...
યુપીના ગોરખપુરના એક ગામમાં યજ્ઞ અને કલશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેને શાનદાર બનાવવા માટે બે હાથીઓને પણ ...
ગંગા કિનારે વારાણસી પાસે 'ગદૌલી ધામ કાશી ક્ષેત્ર' પ્રથમ સ્થાપના દિવસે ૧૦૦૮ કન્યાદાન મહાયજ્ઞ યોજાશે. ભાવનગરના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ ...
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શુક્રવારે એક કાર્યક્રમમાં મન ખોલીને વાતચીત કરી હતી, તેમણે ભાજપ સરકારની ઉપલબ્ધિઓની યાદી આપી છે. ...
રામચરીત માનસ વિવાદ શમવાનું નામ નથી લેતો હવે હિન્દુઓના પવિત્ર ગ્રંથ રામચરીત માનસના કેટલાંક પાનાની ફોટો કોપી સળગાવવાનાં આરોપમાં સમાજવાદી ...
ઉત્તરપ્રદેશના ફર્રુખાબાદ જિલ્લામાં શુક્રવારના રોજ એક ૨૧ વર્ષીય યુવતીએ અંતિમ સમયે પોતાના લગ્ન રદ્દ કરવાનો નિર્ણય લીધો. પ્રાપ્ત જાણકારી અનુસાર, ...
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.