ભૂસ્ખલનથી કપડવંજના 32 યાત્રિકો, 50થી વધુ વાહનો ફસાયા
બદ્રીનાથ અને જોશીમઠ વચ્ચેના માર્ગ પર થયેલા ભૂસ્ખલનને કારણે કપડવંજના 32 યાત્રિકો સહિત 50થી વધુ વાહનો ફસાયા હોવાના અહેવાલ છે. ...
બદ્રીનાથ અને જોશીમઠ વચ્ચેના માર્ગ પર થયેલા ભૂસ્ખલનને કારણે કપડવંજના 32 યાત્રિકો સહિત 50થી વધુ વાહનો ફસાયા હોવાના અહેવાલ છે. ...
દેશના વિવિધ રાજ્યોમાં ચોમાસાની શરૂઆત થઇ ચૂકી છે. જેમાં પણ ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. તેમાં ...
ચાર ધામ યાત્રા આજે અક્ષય તૃતીયાના દિવસે શરૂ થઈ રહી છે. ગંગાની પાલખી ગંગોત્રી ધામ પહોંચી છે. યમુનોત્રી મંદિર સમિતિના ...
ઉત્તરાખંડના 4 જિલ્લાના 17 સ્થળોના નામ બદલવામાં આવ્યા છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ હરિદ્વાર, દહેરાદૂન, નૈનિતાલ અને ઉધમ સિંહ ...
દેશભરમાં આગામી દિવસોમાં સમાન નાગરીક ધારો ‘કોમન સીવીલ કોડ’ લાગુ કરવાની મહત્વની કામગીરીમાં આજે ઉતરાખંડમાં આ નવો ધારો લાગુ થઈ ...
ઉત્તરાખંડમાં વરસાદ અને ભૂસ્ખલના લીધે મુસીબત ઉભી થઇ છે. ચમોલીમાં બદ્રીનાથ હાઇવેનો વૈકલ્પિક માર્ગ નંદપ્રયાગ સેકોટ કોઠિયાલસેન માર્ગ ભૂસ્ખલનના લીધે ...
ઉત્તરાખંડમાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા ભારે વરસાદને કારણે ગંગા, કોસી અને કાલી નદીઓમાં પૂર આવ્યું છે. પ્રશાસને લોકોને નદી ...
ઉત્તરાખંડના ગઢવાલ ડિવિઝનમાં ભારે વરસાદને કારણે ચારધામ યાત્રા આજે રોકી દેવામાં આવી છે. બદ્રીનાથ-વિષ્ણુ પ્રયાગ નેશનલ હાઈવે પાસે ભૂસ્ખલનને કારણે ...
ઉત્તરાખંડના ગંગોત્રી નેશનલ હાઇવે પર ગંગના પાસે મોટરસાઇકલ ખાઈમાં પડી જતા સુરતના મીત કાછડીયા નામના યુવકનું મોત થયું છે. આ ...
ઉત્તરાખંડની ઉત્તરકાશી ટિહરી બોર્ડર પર 15 બજાર ફૂટની ઊંચાઈએ આવેલા સહસ્ત્રતલ ટ્રેક પર એક મોટી દુર્ઘટના થઈ છે. અત્યાર સુધીમાં ...
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.