Tag: Uttarakhand

આજથી ચારધામ યાત્રા શરૂ : પહેલા દિવસે 10 હજાર લોકો યમુનોત્રી ધામની મુલાકાત લે તેવી અપેક્ષા

આજથી ચારધામ યાત્રા શરૂ : પહેલા દિવસે 10 હજાર લોકો યમુનોત્રી ધામની મુલાકાત લે તેવી અપેક્ષા

ચાર ધામ યાત્રા આજે અક્ષય તૃતીયાના દિવસે શરૂ થઈ રહી છે. ગંગાની પાલખી ગંગોત્રી ધામ પહોંચી છે. યમુનોત્રી મંદિર સમિતિના ...

ઉત્તરાખંડમાં 17 સ્થળોના નામ બદલાયા

ઉત્તરાખંડમાં 17 સ્થળોના નામ બદલાયા

ઉત્તરાખંડના 4 જિલ્લાના 17 સ્થળોના નામ બદલવામાં આવ્યા છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ હરિદ્વાર, દહેરાદૂન, નૈનિતાલ અને ઉધમ સિંહ ...

‘કોમન સીવીલ કોડ’ લાગુ કરનાર ઉતરાખંડ પ્રથમ રાજય : આજથી ધારો લાગુ

‘કોમન સીવીલ કોડ’ લાગુ કરનાર ઉતરાખંડ પ્રથમ રાજય : આજથી ધારો લાગુ

દેશભરમાં આગામી દિવસોમાં સમાન નાગરીક ધારો ‘કોમન સીવીલ કોડ’ લાગુ કરવાની મહત્વની કામગીરીમાં આજે ઉતરાખંડમાં આ નવો ધારો લાગુ થઈ ...

બનાસકાંઠાના 40 શ્રદ્ધાળુઓ બદ્રીનાથ-યમુનોત્રી માર્ગ પર ફસાયા

બનાસકાંઠાના 40 શ્રદ્ધાળુઓ બદ્રીનાથ-યમુનોત્રી માર્ગ પર ફસાયા

ઉત્તરાખંડમાં વરસાદ અને ભૂસ્ખલના લીધે મુસીબત ઉભી થઇ છે. ચમોલીમાં બદ્રીનાથ હાઇવેનો વૈકલ્પિક માર્ગ નંદપ્રયાગ સેકોટ કોઠિયાલસેન માર્ગ ભૂસ્ખલનના લીધે ...

ચારધામ યાત્રા અટકી : ઉત્તરાખંડમાં ભૂસ્ખલનને કારણે 200 રસ્તાઓ બંધ

ચારધામ યાત્રા અટકી : ઉત્તરાખંડમાં ભૂસ્ખલનને કારણે 200 રસ્તાઓ બંધ

ઉત્તરાખંડમાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા ભારે વરસાદને કારણે ગંગા, કોસી અને કાલી નદીઓમાં પૂર આવ્યું છે. પ્રશાસને લોકોને નદી ...

ઉત્તરાખંડમાં ભૂસ્ખલન : ચારધામ યાત્રા રોકાઈ

ઉત્તરાખંડમાં ભૂસ્ખલન : ચારધામ યાત્રા રોકાઈ

ઉત્તરાખંડના ગઢવાલ ડિવિઝનમાં ભારે વરસાદને કારણે ચારધામ યાત્રા આજે રોકી દેવામાં આવી છે. બદ્રીનાથ-વિષ્ણુ પ્રયાગ નેશનલ હાઈવે પાસે ભૂસ્ખલનને કારણે ...

ગંગોત્રી નેશનલ હાઇવે પર મોટરસાઇકલ ખીણમાં ખાબકતા સુરતના યુવકનું મોત

ગંગોત્રી નેશનલ હાઇવે પર મોટરસાઇકલ ખીણમાં ખાબકતા સુરતના યુવકનું મોત

ઉત્તરાખંડના ગંગોત્રી નેશનલ હાઇવે પર ગંગના પાસે મોટરસાઇકલ ખાઈમાં પડી જતા સુરતના મીત કાછડીયા નામના યુવકનું મોત થયું છે. આ ...

ઉત્તરાખંડ: સહસ્ત્રતલ ટિહરીમાં ગુમ થયેલા 22 ટ્રેકર્સમાંથી 9ના મોત

ઉત્તરાખંડ: સહસ્ત્રતલ ટિહરીમાં ગુમ થયેલા 22 ટ્રેકર્સમાંથી 9ના મોત

ઉત્તરાખંડની ઉત્તરકાશી ટિહરી બોર્ડર પર 15 બજાર ફૂટની ઊંચાઈએ આવેલા સહસ્ત્રતલ ટ્રેક પર એક મોટી દુર્ઘટના થઈ છે. અત્યાર સુધીમાં ...

ચારધામ યાત્રા ઓફલાઈન રજિસ્ટ્રેશન શરૂ

ચારધામ યાત્રા ઓફલાઈન રજિસ્ટ્રેશન શરૂ

ચારધામ યાત્રા પર જવા માટે ઓનલાઈન અથવા ઓફલાઈન રજીસ્ટ્રેશન ફરજીયાત છે. હરિદ્વાર અને ઋષિકેશમાં શનિવારે સવારે 7 વાગ્યાથી ઑફલાઇન રજિસ્ટ્રેશન ...

Page 1 of 3 1 2 3