Tag: Uttarakhand

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

ED એ ૨૦૧૬ના ગ્રામ પંચાયત વિકાસ અધિકારી પરીક્ષા કૌભાંડમાં દેહરાદૂન સહિત વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડામાં ઉત્તરાખંડના પૂર્વ ...

ઉત્તરાખંડ અને હિમાચલમાં કાટમાળ અને ખાણ ધસતા 3-3 કામદારો દટાયા

ઉત્તરાખંડ અને હિમાચલમાં કાટમાળ અને ખાણ ધસતા 3-3 કામદારો દટાયા

ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર ...

ઉત્તરાખંડના ચમોલીમાં શ્રમિકોને લઈ જતી બે ટ્રેન અથડાઈ : ૭૦ ઇજાગ્રસ્ત

ઉત્તરાખંડના ચમોલીમાં શ્રમિકોને લઈ જતી બે ટ્રેન અથડાઈ : ૭૦ ઇજાગ્રસ્ત

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં મંગળવારે મોડી રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં ટિહરી હાઈડ્રો ડેવલપમેન્ટ કોર્પોરેશનની વિષ્ણુગાડ-પીપલકોટી જળવિદ્યુત પરિયોજનાની સુરંગની ...

ચાર ધામ યાત્રા સહિત પ્રવાસ મોંધો થશે,નવા વર્ષથી ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા સહિત પ્રવાસ માટે ગ્રીન સેસ વસુલાશે

ચાર ધામ યાત્રા સહિત પ્રવાસ મોંધો થશે,નવા વર્ષથી ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા સહિત પ્રવાસ માટે ગ્રીન સેસ વસુલાશે

ઉત્તરાખંડમાં નવા વર્ષથી ચાર ધામ યાત્રા સહિત પ્રવાસ મોંધો થશે. જેમાં 1 જાન્યુઆરી 2026 થી બીજા રાજયોમાંથી આવતા વાહનો પર ...

સ્ટુડન્ટ વિઝા પર રશિયા ગયેલા ઉત્તરાખંડના વિદ્યાર્થીનું રહસ્યમય મોત

સ્ટુડન્ટ વિઝા પર રશિયા ગયેલા ઉત્તરાખંડના વિદ્યાર્થીનું રહસ્યમય મોત

સ્ટડી વિઝા પર રશિયા ગયેલા ઉત્તરાખંડના એક વિદ્યાર્થીનું રહસ્યમય સંજોગોમાં મોત થતા તેનો મૃતદેહ વતન પરત લાવવામાં આવ્યો છે. મૃતક ...

ભૂસ્ખલનથી કપડવંજના 32 યાત્રિકો, 50થી વધુ વાહનો ફસાયા

ભૂસ્ખલનથી કપડવંજના 32 યાત્રિકો, 50થી વધુ વાહનો ફસાયા

બદ્રીનાથ અને જોશીમઠ વચ્ચેના માર્ગ પર થયેલા ભૂસ્ખલનને કારણે કપડવંજના 32 યાત્રિકો સહિત 50થી વધુ વાહનો ફસાયા હોવાના અહેવાલ છે. ...

આજથી ચારધામ યાત્રા શરૂ : પહેલા દિવસે 10 હજાર લોકો યમુનોત્રી ધામની મુલાકાત લે તેવી અપેક્ષા

આજથી ચારધામ યાત્રા શરૂ : પહેલા દિવસે 10 હજાર લોકો યમુનોત્રી ધામની મુલાકાત લે તેવી અપેક્ષા

ચાર ધામ યાત્રા આજે અક્ષય તૃતીયાના દિવસે શરૂ થઈ રહી છે. ગંગાની પાલખી ગંગોત્રી ધામ પહોંચી છે. યમુનોત્રી મંદિર સમિતિના ...

ઉત્તરાખંડમાં 17 સ્થળોના નામ બદલાયા

ઉત્તરાખંડમાં 17 સ્થળોના નામ બદલાયા

ઉત્તરાખંડના 4 જિલ્લાના 17 સ્થળોના નામ બદલવામાં આવ્યા છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ હરિદ્વાર, દહેરાદૂન, નૈનિતાલ અને ઉધમ સિંહ ...

Page 1 of 3 1 2 3