Tag: vande bharat

સુરત-અમદાવાદ રેલવે લાઈનની બંને બાજુ લગાવાશે ક્રેશ બેરિયર

એલટીસી, વતન પ્રવાસ હેતુ માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીનો પણ સમાવેશ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને રજા પ્રવાસ રાહત માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીને માન્યતા આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ...

15 ઓગસ્ટથી અમદાવાદથી મુંબઈની 45 મિનિટ વહેલા પહોંચાડશે વંદે ભારત ટ્રેન

15 ઓગસ્ટથી અમદાવાદથી મુંબઈની 45 મિનિટ વહેલા પહોંચાડશે વંદે ભારત ટ્રેન

અમદાવાદ અને મુંબઈ વચ્ચે મુસાફરી કરનારાઓ માટે સારા સમાચાર છે. 15 ઓગસ્ટથી અમદાવાદથી મુંબઈની મુસાફરીમાં ઓછો સમય લાગશે. 15 ઓગસ્ટથી ...

વંદે ભારત ટ્રેનની અડફેટે આવતા મહિલાનું મોત નીપજ્યું

વંદે ભારત ટ્રેનની અડફેટે આવતા મહિલાનું મોત નીપજ્યું

વડા પ્રધાને શરુ કરાયેલી વંદે ભારત ટ્રેનને વારંવાર અકસ્માતનો સામનો કરવો પડી રહ્યો છે. ગાય-ભેંસ સાથેના અકસ્માત બાદ આણંદમાં એક ...