Thursday, March 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કોંગ્રેસની ભારત જોડો યાત્રા શરુ

રાહુલનું ટેન્ટમાં રાત્રિ રોકાણ અને ભોજન, 2024ની લોકસભાની ચૂંટણી પહેલા મોટો દાવ

aaspassdaily by aaspassdaily
2022-09-08 11:52:21
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કોંગ્રેસની ભારત જોડો યાત્રા શરૂ થઈ ગઈ છે. ભારત જોડો યાત્રાનો શુભારંભ કરાવવા માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કન્યાકુમારી પહોંચ્યાં હતા અને ત્યાંથી તેમણે યાત્રાને ઝંડી દેખાડી હતી. ભારત જોડો યાત્રા હેઠળ 120 કોંગ્રેસી નેતાઓ કન્યાકુમારીથી કાશ્મીર સુધીની યાત્રા કરીને 3,570 કિ.મી.નું અંતર કાપશે.
કન્યાકુમારીમાં યાત્રાની શરૂઆત કરતા ગાંધીએ કહ્યું કે, “મેં મારા પિતાને નફરત અને ભાગલાની રાજનીતિમાં ગુમાવ્યા છે. હું આમાં મારા પ્રિય દેશને ગુમાવીશ નહીં. પ્રેમ નફરત પર વિજય મેળવશે. આશા ભયને હરાવશે. આપણે બધાં સાથે મળીને હરાવીશું.
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ પત્ર લખીને યાત્રાને સંબોધિત કરી છે. સોનિયાએ પોતાના પત્રમાં યાત્રામાં સામેલ નેતાઓને શુભકામનાઓ પાઠવી છે અને પોતાની હાજરી ન આપી શકવા બદલ ખેદ પણ વ્યક્ત કર્યો છે. એવા સમયે જ્યારે કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ કન્યાકુમારીથી કાશ્મીર સુધી શરૂ થઈ રહી છે. ત્યારે સારવાર અને મેડિકલ તપાસના કારણે હું તમારી વચ્ચે રૂબરૂ હાજર નથી. હું આ અસમર્થતા માટે દિલગીર છું.

યાત્રા પ્રવાસ વખતે કન્ટેનરમાં રોકાશે રાહુલ ગાંધી અને બીજા નેતાઓ

કન્યાકુમારીથી કાશ્મીર સુધીની 3570 કિલોમીટરની ભારત જોડો યાત્રા દરમિયાન દરરોજ કન્ટેનર દ્વારા એક નવું ગામ ઉભું કરવામાં આવશે, જ્યાં રાહુલ ગાંધી અને તેમની સાથે આવેલા મુસાફરો રોકાશે. આ માટે 60 જેટલા કન્ટેનર શેલ્ટર તરીકે તૈયાર કરવામાં આવ્યા છે, જેને ટ્રક પર રાખવામાં આવ્યા છે. આ તમામ કન્ટેનર રાહુલ યાત્રા દરમિયાન એક સાથે નહીં ચાલે પરંતુ દિવસના અંતે નિયત સ્થળે યાત્રામાં સામેલ લોકોને પહોંચાડવામાં આવશે. સુરક્ષાના કારણોસર અલગ કન્ટેનરમાં રાહુલ ગાંધી સુઈ જશે, જ્યારે અન્ય મોટાભાગના કન્ટેનરમાં 12 લોકો સૂઈ શકશે. આ કન્ટેનરના ગામમાં તમામ મુસાફરો રાહુલ ગાંધી સાથે ટેન્ટમાં બેસીને પણ જમશે, રાહુલ ગાંધી સાથે રોકાનારા ફુલ ટાઇમ મુસાફરો સાથે જમશે અને નજીકમાં જ રહેશે.

Tags: congress bharat jodo yatra prarambhkanyakumari
Previous Post

ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં ચૂક

Next Post

અયોધ્યામાં જોરશોરથી ચાલી રહ્યું છે રામ મંદિરનું કાર્ય

aaspassdaily

aaspassdaily

Related News

મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારને રાહત
તાજા સમાચાર

મહારાષ્ટ્રના બહુચર્ચિત શિખર બેંક કૌભાંડ કેસની ફાઇલ બંધ

March 18, 2026
અમદાવાદની સાત શાળાઓને ઉડાવી દેવાની ધમકી
તાજા સમાચાર

વિધાનસભા બાદ અમદાવાદની પ્રતિષ્ઠિત શાળાઓને ઉડાવી દેવાની ધમકી

March 18, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

અમેરિકાએ હોર્મુઝ પાસે 2267 કિલોનો બોમ્બ ઝીંક્તા મિસાઈલ ઠેકાણાઓ તબાહ

March 18, 2026
Next Post
અયોધ્યામાં જોરશોરથી ચાલી રહ્યું છે રામ મંદિરનું કાર્ય

અયોધ્યામાં જોરશોરથી ચાલી રહ્યું છે રામ મંદિરનું કાર્ય

હિન્દૂ સમાજ ઢોગી નંબર વન છે, સ્વાર્થ માટે ગાય માતા કી જય બોલે છે

હિન્દૂ સમાજ ઢોગી નંબર વન છે, સ્વાર્થ માટે ગાય માતા કી જય બોલે છે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.