Thursday, October 16, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

વડાપ્રધાનનો કાર્યક્રમ ઘડાતા જવાહર મેદાનમાં પ્રોફેશનલ રાસ ગરબાના આયોજન પર પૂર્ણવિરામ

aaspassdaily by aaspassdaily
2022-09-12 14:17:39
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૦મીએ ભાવનગર આવી રહ્યા છે અને તેમની સભા સહિતના કાર્યક્રમો માટે જવાહર મેદાન – ગધેડિયા ફિલ્ડની પસંદગી થતા આ વર્ષે નવરાત્રી રાસ ગરબાના પ્રોફેશનલ આયોજનો જવાહર મેદાનમાં નહિ થઇ શકે તે લગભગ નિશ્ચિત છે. તંત્રએ પણ એક આયોજકની જગ્યા મેળવવા માટેની અરજી દફતરે કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે. વડાપ્રધાન મોદી ૩૦મીએ ભાવનગરના પ્રવાસે છે. ૨૬ સપ્ટેમ્બરથી આસો નવરાત્રિની પ્રારંભ થઇ રહ્યો છે અને ૩૦મિએ પાંચમું નોરતું છે.આથી કોઇ પ્રોફેશનલ રાસ ગરબા આયોજકોને જવાહર મેદાન નહીં ફાળવવા તંત્રએ નક્કી કર્યું છે. જ્યારે એક આયોજકે જવાહર મેદાનમાં જમીન ફાળવવા કરેલી અરજી પણ દફતરે કરવા નિર્ણય થયો હોવાનું વધુમાં સામે આવ્યું છે.

Tags: bhavnagarjavahar medan ras garba majuri nahi
Previous Post

વડાપ્રધાન પાંચમાં નોરતે ભાવનગરમાં

Next Post

જ્ઞાનવાપી -શ્રૃંગાર ગૌરી મામલામાં કોર્ટે હિન્દુ પક્ષની અરજીનો સ્વિકાર કર્યો

aaspassdaily

aaspassdaily

Related News

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!
તાજા સમાચાર

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!

October 15, 2025
જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત
તાજા સમાચાર

જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત

October 15, 2025
પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર

October 15, 2025
Next Post
જ્ઞાનવાપી -શ્રૃંગાર ગૌરી મામલામાં કોર્ટે હિન્દુ પક્ષની અરજીનો સ્વિકાર કર્યો

જ્ઞાનવાપી -શ્રૃંગાર ગૌરી મામલામાં કોર્ટે હિન્દુ પક્ષની અરજીનો સ્વિકાર કર્યો

ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ સામે ફરિયાદ કરવા પહોંચ્યા ગીતાબેન

ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ સામે ફરિયાદ કરવા પહોંચ્યા ગીતાબેન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.