Tuesday, October 14, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

કેનેડાના સ્વામિનારાયણ મંદિરને ભારત-વિરોધી તત્વોએ પહોંચાડ્યું નુકસાન

સમગ્ર મામલે હિન્દુઓમાં ભારે રોષની લાગણી : હાઈકમિશને કડક શબ્દોમાં કરી કાર્યવાહીની માંગ

aaspassdaily by aaspassdaily
2022-09-15 10:37:58
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

કેનેડામાં સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરની પ્રતિષ્ઠાને કેટલાક તત્વો દ્વારા નુકસાન પહોંચાડવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. મંગળવારે ટોરન્ટોમાં આવેલા આ મંદિરની દીવાલો પર ભારત વિરોધી લખાણ લખવામાં આવ્યા જે બાદ સમગ્ર વીડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ તેજીથી વાયરલ પણ થયા હતા. સમગ્ર મામલે કેનેડામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓમાં ભારે રોષની લાગણી હતી ત્યારે આ મામલે ભારતે પણ સત્તાવાર રીતે પોતાની વાંધો ઉઠાવ્યો છે અને કેનેડાની સરકારને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
કેનેડાના ઓટાવામાં સ્થિત ભારતીય હાઈ કમિશન દ્વારા સમગ્ર મામલો ઉઠાવવામાં આવ્યો છે તથા કેનેડાની સરકારને કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. નોંધનીય છે કે કેનેડામાં સાંસદ સોનિયા સીધુએ સૌથી પહેલા આ મુદ્દે ખૂલીને અવાજ ઉઠાવ્યો હતો અને ટ્વિટ કરીને કહ્યું હતું કે આપણે એક બહુ-સાંસ્કૃતિક અને વિવિધ સંપ્રદાયને માનતા સમાજની વચ્ચે સુરક્ષાની સાથે રહીએ છીએ, જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ. નોંધનીય છે કે સમગ્ર મામલે હાલ તો સોશ્યલ મીડિયામાં જે વીડિયો વાયરલ થઈ રહ્યા છે તેમાં ભીંત પર ખાલિસ્તાની લખાણ લખવામાં આવ્યું હોય તેવું જણાઈ રહ્યું છે.

Tags: BAPS mandircanadakhalistani slogan
Previous Post

T-20 વર્લ્ડ કપ માટે વેસ્ટ ઇન્ડિઝે ટીમની કરી જાહેરાત

Next Post

પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ગાંધીનગર સ્થિત બંગલેથી અટકાયત

aaspassdaily

aaspassdaily

Related News

વડોદરાના કરજણ નજીક બે બસ ધડાકાભેર અથડાતા 2ના મોત
તાજા સમાચાર

વડોદરાના કરજણ નજીક બે બસ ધડાકાભેર અથડાતા 2ના મોત

October 13, 2025
લાલુ- રાબડી દેવી, તેજસ્વી સામે ચારસોવીસીના આરોપ ઘડાયા
તાજા સમાચાર

લાલુ- રાબડી દેવી, તેજસ્વી સામે ચારસોવીસીના આરોપ ઘડાયા

October 13, 2025
સાયન્સ સેન્ટર સ્ટેશનના નામમાંથી નહેરુ કાઢી નાખતા કૉંગ્રેસ નારાજ
તાજા સમાચાર

સાયન્સ સેન્ટર સ્ટેશનના નામમાંથી નહેરુ કાઢી નાખતા કૉંગ્રેસ નારાજ

October 13, 2025
Next Post
પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ગાંધીનગર સ્થિત બંગલેથી અટકાયત

પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ગાંધીનગર સ્થિત બંગલેથી અટકાયત

અમદાવાદમાં મોડી રાત્રે મુશળધાર વરસાદ

અમદાવાદમાં મોડી રાત્રે મુશળધાર વરસાદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.