Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બાંહેધરી મળતા માજી સૈનિકોનું આંદોલન સમેટાયું

14 મુદ્દાઓને લઈને રાજ્ય સરકારે કરી કમિટીની રચના

aaspassdaily by aaspassdaily
2022-09-21 12:15:57
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી ચાલી રહેલ માજી સૈનિકોનું આંદોલન આખરે આજે પૂર્ણ થયું છે. માજી સૈનિકોના 14 મુદ્દાઓને લઈને રાજ્ય સરકારે પાંચ અધિકારીઓની કમિટીની રચના કરી. જેમાં પડતર પ્રશ્નોનું વહેલીતકે નિરાકરણ લાવવા સરકારે ખાતરી આપી છે.
છેલ્લા ઘણાં દિવસથી ગાંધીનગરમાં માજી સૈનિકો દ્વારા પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે આંદોલન ચાલી રહ્યું હતું. માજી સૈનિક સંગઠનના પ્રમુખ પડતર માંગને લઈને ઉપવાસ ઉપર બેઠા હતા. ત્યારે હવે પડતર મુદ્દાઓ ઉપર રાજ્ય સરકારે એક કમિટી બનાવવાની તૈયારી દર્શાવી. જેમાં સરકારે પડતર પ્રશ્નોનું વહેલીતકે નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. સરકારે ખાતરી આપતા આખરે માજી સૈનિકોએ આંદોલન સમેટી લીધું છે.
સેનિકોના આંદોલન મામલે રેન્જ IG અભય ચુડાસમાએ નિવેદન આપતા જણાવ્યું કે, ‘પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ કરવામાં આવશે. પાંચ અધિકારીઓની કમિટી બનાવવામાં આવી. 14 પડતર પ્રશ્નોને લઈને કમિટી બનાવવામાં આવી. નિવૃત્ત સૈનિકોએ આંદોલન પૂર્ણ જાહેર કર્યું છે.’
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીકમાં આવતાં જ વિવિધ સંગઠનો દ્વારા પોતાની પડતર માંગણીઓને લઇને રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આંદોલન શરૂ કરી દેવામાં આવ્યા છે. ત્યારે હાલ ગાંધીનગરમાં એક બે નહીં પણ 18-18 આંદોલનો એક સાથે ચાલી રહ્યાં છે. જેમાંથી એક આંદોલનને આજે સમેટી લેવાયું છે.

 

Tags: gujaratmaji sainika aandolan samapt
Previous Post

EWS કોટા પર ફક્ત સામાન્ય વર્ગનો અધિકાર -કેન્દ્ર સરકાર

Next Post

ખ્યાતનામ કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવનું નિધન

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ખ્યાતનામ કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવનું નિધન

ખ્યાતનામ કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવનું નિધન

ટેરર ફંડિંગ મામલે જમ્મુમાં દરોડા

ટેરર ફંડિંગ મામલે જમ્મુમાં દરોડા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.