Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આજથી ગુજરાત વિધાનસભાના બે દિવસીય સત્ર : ઢોર નિયંત્રણ વિધેયક પરત ખેંચાશે!

ગુજરાત માલ અને સેવા વેરો સુધારા વિધેયક, ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ સુધારા વિધેયક અને ગુજરાત વિદ્યુત ઉદ્યોગ વિધેયક રજૂ થશે

aaspassdaily by aaspassdaily
2022-09-21 12:25:46
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

આજથી ગુજરાત વિધાનસભાના બે દિવસીય ટૂંકા સત્રની શરૂઆત થઈ છે. આ સત્રમાં વરસાદથી રસ્તા અને ખેતીને થયેલા નુકસાન અંગે ચર્ચા કરશે તેમજ ઢોર નિયંત્રણ બિલ આજે પરત ખેંચાશે.
ઢોર નિયંત્રણ બિલ રાજ્યપાલના સંદેશ સાથે પરત કરવાની જાહેરાત થશે. જે પહેલાં ગૃહમાં ઢોર નિયંત્રણ બિલ પાછુ ખેંચવા અનુમતિ માંગતો પ્રસ્તાવ મુકવામાં આવશે. આ પ્રસ્તાવ શહેરી વિકાસ મંત્રી વિનુ મોરડિયા લાવશે. સાથે સત્ર દરમિયાન ત્રણ સરકારી વિધેયક પણ ગૃહમાં રજૂ કરવામાં આવશે, જેમાં ગુજરાત માલ અને સેવા વેરો સુધારા વિધેયક, ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ સુધારા વિધેયક અને ગુજરાત વિદ્યુત ઉદ્યોગ વિધેયક રજૂ થશે.
ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસ અગાઉ જ રખડતા ઢોર નિયંત્રણ બિલ પરત ખેંચાશે તેવો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. આ બિલને કાયદો બનાવવા માટે તેણે રાજ્યપાલ પાસે સહી કરવા મોકલવામાં આવ્યું હતું. જ્યાર બાદ રખડતા ઢોર નિયંત્રણ કાયદો પરત ખેંચાશે તેવા સંકેત આપવામાં આવ્યા હતા. રાજ્યપાલે બિલ પુનઃવિચારણા માટે મોકલ્યું હતું કે જેનો સીધો અર્થ એ થયો હતો કે વિધાનસભા સત્રમાં આ બિલ આજે પરત ખેંચાશે.

સાત જેટલા સુધારા વિધેયક રજૂ કરાશે

પ્રથમ દિવસે કુલ ૪ સુધારા વિધેયક રજૂ કરાશે, જ્યારે બીજી બેઠકમાં ત્રણ સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે. સત્ર દરમિયાન ટૂંકી મુદતના પ્રશ્ન પણ પૂછવામાં આવશે. રાજ્ય સરકાર રખડતાં ઢોર નિવારણ કાયદો આજે પરત ખેંચશે. માલધારી સમાજની માંગને ધ્યાનમાં રાખી સરકારે અગાઉ આ જાહેરાત કરી હતી.

Tags: gujaratvidhansabha satra
Previous Post

ટેરર ફંડિંગ મામલે જમ્મુમાં દરોડા

Next Post

પહેલી ટી૨૦માં ભારતનો ઘર આંગણે કારમો પરાજય, ઓસ્ટ્રેલિયાની ૪ વિકેટથી જીત

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
પહેલી ટી૨૦માં ભારતનો ઘર આંગણે કારમો પરાજય, ઓસ્ટ્રેલિયાની ૪ વિકેટથી જીત

પહેલી ટી૨૦માં ભારતનો ઘર આંગણે કારમો પરાજય, ઓસ્ટ્રેલિયાની ૪ વિકેટથી જીત

દિલ્હીમાં બેફામ ટ્રક ચાલકે ફૂટપાથ પર સૂતેલા ૫ લોકોને કચડ્યા

દિલ્હીમાં બેફામ ટ્રક ચાલકે ફૂટપાથ પર સૂતેલા ૫ લોકોને કચડ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.