Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

‘તારા વિના શ્યામ મને એકલડું લાગે…’ બધા ગાઇ શકે છે

કોપીરાઇટ હાંસલ કર્યો, આ ગરબા પર કોઇ રોયલ્ટી નથી લેવાનો,- અતુલ પુરોહિત

aaspassdaily by aaspassdaily
2025-06-19 14:41:09
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

નવરાત્રીમાં તારા વિના શ્યામ મને એકલડું લાગે…. ગરબો સાંભળ્યો હશે અને તેના પર ગરબે પણ ઘુમ્યા હશો. આ ગરબો વડોદરા સહિત દેશ અને દુનિયાના લોકોને પોતાના અવાજના સૂરથી ડોલાવતા ગાયક અતુલ પુરોહિત અને તેમના મિત્રોનું સહિયારું પ્રદાન છે. જેથી આ ગરબા પર હવે અતુલ પુરોહિતે કોપીરાઇટ હાંસલ કર્યો છે.
અતુલ પુરોહિતે જણાવ્યું હતું કે, તારા વિના શ્યામ મને એકલડું લાગે રાસે રમવાને વ્હેલો આવજે…. ગરબો ઇ.સ. 1982માં લખાયો હતો. પ્રથમવાર આ ગરબો વડોદરાના મહેસાણાનગરના ગરબા ગ્રાઉન્ડ પર ગાયો હતો. કોપીરાઇટ અંગે અતુલ પુરોહિતે જણાવ્યું હતું કે આ ગરબા પર મેં કોપીરાઇટ કરાવ્યો છે. પરંતુ તેનો અર્થ એ નથી કે આ ગરબો કોઇ ગાઇ ન શકે. કોપીરાઇટ મેળવવાનો એટલો જ ઉદ્દેશ્ય છે કે આ ગરબો અમારુ સહિયારુ સર્જન છે. તારા વિના શ્યામ…ગરબો મેં, વિનોદ આયંગર, કુશલ મહેતા, અસીમ સરકાર, કૌશિક મિસ્ત્રી અને અચલ મહેતા બધાએ ભેગા થઇને બનાવ્યો છે. તેથી આ ગરબા પર મારો હક-દાવો જમવાવાનો કોઇ જ આશ્રય નથી. મારો ઉદ્દેશ્ય એટલો જ છે કે આજકાલ કોઇ વસ્તુ પ્રખ્યાત થાય એટલે કોઇ પણ કંપની તેને ધડ દઇને રજીસ્ટર કરાવી દે છે અને તેનો કોપીરાઇટ કરાવી દે છે. આ ગરબા પર કોઇ રોયલ્ટી નથી લેવાનો, ગરબો બધા ગાઇ શકે છે.

Tags: copyright by Atul PurohitgujaratTara vina shyam
Previous Post

દરોડાના વિરોધમાં સંગઠનના લોકો મેંગલુરુ-કેરળમાં રસ્તા પર ઊતરી આવ્યા

Next Post

સામાન્ય વર્ગના 5.8 કરોડ લોકો ગરીબી રેખા નીચે

aaspassdaily

aaspassdaily

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
સામાન્ય વર્ગના 5.8 કરોડ લોકો ગરીબી રેખા નીચે

સામાન્ય વર્ગના 5.8 કરોડ લોકો ગરીબી રેખા નીચે

ગૃહમંત્રી અમિત શાહની હાઇલેવલ મીટિંગ

ગૃહમંત્રી અમિત શાહની હાઇલેવલ મીટિંગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.