Wednesday, October 15, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ખોડીયાર મંદિરે પહોંચ્યા હજારો ભાવિકો સાથેના અનેક સંઘો

aaspassdaily by aaspassdaily
2022-09-26 14:04:33
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

નવરાત્રી મહાપર્વનો પ્રારંભ થતાની સાથેજ રાજ્ય ભરના દેવી મંદરો અને શકિત પીઠે દુર દૂરથી વિવિધ સંઘ આવી રહ્યા છે.

ભાવનગરના નગર દેવી એવા રાજપરા ખોડીયાર મંદિરે પણ આજે પહેલાં નોરતે હજારો ભાવિકો સાથેના અનેક સંઘ આવી પહોંચ્યા હતા. જેમાં રાજ્યના વિવિધ જિલ્લા ઉપરાંત મુંબઈ સહિતના સ્થળો પરથી પગપાળા સંઘ આજે સવારે જ ખોડીયાર મંદિરે પહોંચ્યા હતા ઢોલ નગારા અને માતાજીના ગરબા ગાતા પહોંચેલા સંઘના હજારો ભાવિકોએ ખોડીયાર માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

આમ હવે નવરાત્રીના નવેય દિવસ દરરોજ અલગ અલગ સ્થળોએથી સંઘ આવશે અને દરરોજ હજારો ભાવિકો માતાજીના દર્શન કરી પાવન બનશે. ભાવનગર શહેર અને જિલ્લાભરના લોકો પણ નવરાત્રી દરમિયાન એકાદ વખત ખોડીયાર મંદિર જઈને દર્શનનો લાભ લેવાનું ચુકશે નહી.

 

 

Tags: bhaviko bhidkhodiyar Mata mandirnavratrirajapara
Previous Post

મહુવામાં નીકળેલ ખોજા સમાજના ધાર્મિક ઝુલુસમાં નારા લગાવી શખ્સોએ ત્રાસ ફેલાવ્યો

Next Post

ટાઉનહોલ ખાતે જૈનાચાર્ય ર્નિમળચંદ્ર સુરીશ્વરજીના આશિર્વાદ લઈ વર્ષીતપના તપસ્વીઓની શાતા પૂછતા ગૃહ મંત્રી હર્ષ સંઘવી

aaspassdaily

aaspassdaily

Related News

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!
તાજા સમાચાર

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!

October 15, 2025
જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત
તાજા સમાચાર

જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત

October 15, 2025
પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર

October 15, 2025
Next Post
ટાઉનહોલ ખાતે જૈનાચાર્ય ર્નિમળચંદ્ર સુરીશ્વરજીના આશિર્વાદ લઈ વર્ષીતપના તપસ્વીઓની શાતા પૂછતા ગૃહ મંત્રી હર્ષ સંઘવી

ટાઉનહોલ ખાતે જૈનાચાર્ય ર્નિમળચંદ્ર સુરીશ્વરજીના આશિર્વાદ લઈ વર્ષીતપના તપસ્વીઓની શાતા પૂછતા ગૃહ મંત્રી હર્ષ સંઘવી

મંત્રી જીતુભાઈ વાઘાણીના જન્મદિન નિમિતે કાલે ભાવનગરમાં ત્રણ સ્થળોએ નિઃશુલ્ક મેડિકલ કેમ્પ

એક પંથ દો કાજ : ગારિયાધાર બેઠક પરથી જીતુ વાઘાણીને લડાવવા ભાજપનો વ્યૂહ ?!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.