Monday, August 18, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

એક પંથ દો કાજ : ગારિયાધાર બેઠક પરથી જીતુ વાઘાણીને લડાવવા ભાજપનો વ્યૂહ ?!

પાટીદાર વોટબેંક જાળવી રાખવા અને પશ્ચિમ બેઠક પર વધેલા વિરોધને ખાળવા થશે પ્રયાસ !

aaspassdaily by aaspassdaily
2022-09-26 14:09:09
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરની ગારિયાધાર બેઠક પાટીદાર મતોનું પ્રભુત્વ ધરાવે છે, આ બેઠક પરથી ભાજપ હવે જીતુ વાઘાણીને આગામી ચૂંટણી લડાવે તેવો વ્યૂહ ગોઠવાઈ રહ્યો છે. આ બેઠક પરથી કેશુ નાકરાણી સતત જીતતા આવ્યા છે, તાજેતરમાં કેશુભાઈને ભાવનગર જિલ્લા સહકારી બેંકના ચેરમેન બનાવી તેને મોટું પદ આપ્યું છે.
ભાવનગરની પશ્ચિમની બેઠક પરથી ચૂંટણી જીત્યા બાદ હાલ જીતુ વાઘાણી શિક્ષણ કેબિનેટ મંત્રી છે પરંતુ વર્તમાન બેઠક પર વિરોધ તેમજ ગારિયાધાર બેઠક પર પાટીદારો મતોને અંકે કરવા ભાજપ આ વ્યૂહ અપનાવે તેવી સંભાવનાઓ રાજકીય પંડિતો નિહાળી રહ્યા છે. પશ્ચિમની બેઠક પર નો રીપીટના સુર સાથે ચોક્કસ આગેવાનો તેની સામે પડ્યા છે, બીજી બાજુ ગારિયાધારમાં કેશુભાઈના સ્થાને સક્ષમ અને પાટીદાર ચહેરાની જરૂરિયાત જીતુભાઈ પૂરી કરી શકે તેમ હોવાનું ભાજપનું માનવું છે, વઘણીનું વતન સિહોર નજીકનું સુરકા ગામ છે એટલે તેનો વિસ્તાર પણ ગણાય છે વળી પાટીદારોને રીઝવવા પટેલ ચહેરો પણ છે આથી જીતુ વાઘણીની બેઠક ફરે છે તે વાતને ભાજપનું એક વર્તુળ ચોક્કસ હોવાનું માની રહ્યું છે. !

 

Tags: bhavanagarJitu vaghani gariyadhar bethak parthi ladavashe?
Previous Post

ટાઉનહોલ ખાતે જૈનાચાર્ય ર્નિમળચંદ્ર સુરીશ્વરજીના આશિર્વાદ લઈ વર્ષીતપના તપસ્વીઓની શાતા પૂછતા ગૃહ મંત્રી હર્ષ સંઘવી

Next Post

અકવાડા લેકના રૂ.16 કરોડના વિકાસ કામમાં ટેન્ડર ફાળવવામાં કોર્પોરેશને નિયમો નેવે મૂકયા

aaspassdaily

aaspassdaily

Related News

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે
તાજા સમાચાર

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે

August 14, 2025
રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
આંતરરાષ્ટ્રીય

રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી

August 14, 2025
પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ

August 14, 2025
Next Post
કંસારા નદી પર પુલ નિર્માણમાં વિલંબ થતા એજન્સીને રૂપિયા ૩.૭૨ લાખની પેનલ્ટી

અકવાડા લેકના રૂ.16 કરોડના વિકાસ કામમાં ટેન્ડર ફાળવવામાં કોર્પોરેશને નિયમો નેવે મૂકયા

ભાજપ નિયમ લાદે કે ન લાદેઃ પૂર્વ - પશ્ચિમ બેઠકમાં કાર્યકરોએ આલાપ્યો સુર ‘નો રિપીટ'

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.