Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઓક્ટોબર અંતમાં વિધાનસભા વિસર્જન, નવેમ્બરમાં બે તબક્કામાં ચૂંટણી અને ડિસેમ્બરમાં નવી સરકાર

20 નવેમ્બર બાદની મતદાનની તારીખ નક્કી થઇ શકે છે

aaspassdaily by aaspassdaily
2022-09-27 10:32:45
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જ બે મહિનામાં આચારસહિતા લાગુ થઇ જશે તેવું નિવેદન આપ્યુ હતું. સીઆર પાટીલેથોડા દિવસ પહેલા વડોદરાના સાવલીમાં એક સભાને સંબોધતાં ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજાશે તેના અણસાર આપી દીધા છે. સીઆર પાટીલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, બે મહિના બાદ ગુજરાતમાં આચારસંહિતા લાગુ પડી જશે. સીઆર પાટીલના આ નિવેદન બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
ગુજરાતમાં વિધાનસભા ની ચૂંટણી ડિસેમ્બરના બદલે એક મહિનો વહેલી નવેમ્બરમાં યોજવા માટેની કવાયત શરૂ થઈ ગઈ છે, જેમાં 15 ઓક્ટોબર આસપાસમાં વિધાનસભા નું વિસર્જન કરી દેવામાં આવી શકે, એટલે કે ઓક્ટોબર ના અંત સુધીમાં ચૂંટણી જાહેર થશે અને નવેમ્બર ના બીજા અઠવાડિયામાં બે તબક્કામાં મતદાન પૂર્ણ કરી, ડિસેમ્બર માં નવી સરકાર રચાઈ શકે છે.
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી આમ તો ડિસેમ્બર માં યોજવાની હોય છે,પણ રાજકીય ગતિવિધિઓ અને ચૂંટણી પંચની તૈયારીઓ ની સાથે વિવિધ રાજકીય નેતાઓના ગુજરાત ના આંટાફેરા પણ એકદમ વધી ગયા છે, પરિણામે ચૂંટણી સમયસર થશે કે વહેલી તેની જાત જાતની અટકળો ચાલી રહી છે ત્યારેઉચ્ચ સરકારી સુત્રો પાસેથી મળેલા સંકેતો અનુસાર, 20 નવેમ્બર બાદ બે તબક્કામાં મતદાન યોજાશે,જે નવેમ્બર ના અંતમાં પૂર્ણ કરી દેવામાં આવી શકે છે,એ પહેલાં આચારસહિતા ઓકટોબરના અતં ભાગમાં લાગુ થઇ જશે,
ચૂંટણી પંચ અને રાજકીય નેતાઓ ના જણાવ્યા અનુસાર ઓકટોબરનાં અંતમાં આચારસહિતા લાગુ થઇ જાય એટલે ઉમેદવારોને પ્રચાર માટે 22થી 25 દિવસ જેટલો સમય મળશે. ચૂંટણી પચં બે તબક્કમાં મતદાન કરવામાં આવે તેવી દિશામાં આગળ વધી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે, આ માટે 20નવેમ્બર બાદ ની મતદાન ની તારીખ નક્કી થઇ શકે છે. સામાન્ય રીતે મતદાનમાટે રવિવાર નો દિવસ જ નક્કી કરવામાં આવે છે, જેથી વધુ માં વધુ મતદાન થઈ શકે છે.

Tags: gujaratnavember ma chutanini sambhavna
Previous Post

મહેસૂલી કર્મચારીઓની હડતાળ મુલતવી

Next Post

અશોક ગેહલોતે બળવાને ભૂલ ગણાવી, માફી માંગી

aaspassdaily

aaspassdaily

Related News

વડાપ્રધાન મોદીને ઘાનાએ આપ્યું ‘રાષ્ટ્રીય સન્માન’
આંતરરાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીને ઘાનાએ આપ્યું ‘રાષ્ટ્રીય સન્માન’

July 3, 2025
અમેરિકા જવા ઇચ્છુક ગુજરાતીઓને ફસાવવાની નવી ટેક્નિક
તાજા સમાચાર

અમેરિકા જવા ઇચ્છુક ગુજરાતીઓને ફસાવવાની નવી ટેક્નિક

July 2, 2025
દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ ઉપર પ્રતિબંધ, પહેલા દિવસે 24 વાહનો જપ્ત
તાજા સમાચાર

દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ ઉપર પ્રતિબંધ, પહેલા દિવસે 24 વાહનો જપ્ત

July 2, 2025
Next Post
અશોક ગેહલોતે બળવાને ભૂલ ગણાવી, માફી માંગી

અશોક ગેહલોતે બળવાને ભૂલ ગણાવી, માફી માંગી

સુરતના કુખ્યાત બુટલેગરના પુત્રના હુક્કાબાર પર દરોડા

સુરતના કુખ્યાત બુટલેગરના પુત્રના હુક્કાબાર પર દરોડા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.