Monday, November 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હિન્દુત્વના પ્રહરી મસ્જિદમાં જાય તો કઈ નહીં, હું ઉર્દૂ શબ્દ બોલું તો પણ ટીકા થાય: મોરારી બાપુ

મોરારી બાપુનું વ્યાસપીઠ પરથી ચોંકાવનારું નિવેદન

aaspassdaily by aaspassdaily
2022-10-01 10:52:48
in તાજા સમાચાર, ભાવનગર
Share on FacebookShare on Twitter

મોરારી બાપુ કે જેઓ કોઇને કોઇ કારણોસર વિવાદમાં આવતા રહેતા હોય છે. અગાઉ ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન સ્વામિનારાયણ પર કરેલી વિવાદિત ટિપ્પણીના કારણે તેઓ વિવાદમાં આવી ચૂક્યા છે. ત્યારે હવે વ્યાસપીઠ પરથી તેઓનું વધુ એક ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે.
મોરારી બાપુએ કોઇ પણનું નામ લીધા વિના હિંદુત્વના પ્રહરીનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે, ‘હું હિંદુ મુસ્લિમની વાત કરું તો મારી આકરી ટીકા કરો છો. હું ગઝલમાં ઉર્દુ શબ્દ બોલું તો મારી આકરી ટીકા થાય છે. હિંદુત્વના પ્રહરી મસ્જિદમાં પણ જઈ આવ્યા તો કોઈ બોલી શકતું નથી. હું હિંદુ-મુસ્લિમ એકતાનો પ્રયત્ન કરું તો કેટલાક લોકો સહન કરી શકતા નથી. મારી ટીકા કરનારા લોકો હિંદુત્વના પ્રહરીના મુદ્દે કેમ બોલી શકતા નથી?’
ઉલ્લેખનીય છે કે, અગાઉ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે પણ અગાઉ ઑલ ઈન્ડિયા મુસ્લિમ ઈમામ ઓર્ગેનાઈઝેશનના વડા ઇમામ ઉમર અહેમદ ઇલ્યાસી સહિત અન્ય મુસ્લિમ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દિલ્હીની કસ્તુરબા ગાંધી માર્ગ પર આવેલી મસ્જિદમાં થઈ હતી. ત્યારે મોરારી બાપુએ કોઇ પણનું નામ લીધા વિના આડકતરી રીતે હિંદુત્વના પ્રહરીનું ઉદાહરણ આપતા કહ્યું કે, ‘હું હિંદુ મુસ્લિમની વાત કરું તો મારી આકરી ટીકા કરો છો, હિંદુત્વના પ્રહરી મસ્જિદમાં પણ જઈ આવ્યા તો કોઈ બોલી નથી શકતું.’

Tags: bhagvatmahuvamoraribapu urdu
Previous Post

રશિયાએ યુક્રેનનાં ચાર ભાગોને રશિયામાં સામેલ કરવાની કરી ઘોષણા

Next Post

Xiaomiની 5551 કરોડની સંપતિ લેવાઈ ટાંચમાં

aaspassdaily

aaspassdaily

Related News

ઓલા-ઉબેરની દાદાગીરી રોકવા મોદી સરકાર શરુ કરશે ભારત ટેક્સી’સર્વિસ
તાજા સમાચાર

ઓલા-ઉબેરની દાદાગીરી રોકવા મોદી સરકાર શરુ કરશે ભારત ટેક્સી’સર્વિસ

October 31, 2025
કોંગ્રેસના કારણે કાશ્મીર દાયકાઓ સુધી સળગતું રહ્યું: મોદી
તાજા સમાચાર

કોંગ્રેસના કારણે કાશ્મીર દાયકાઓ સુધી સળગતું રહ્યું: મોદી

October 31, 2025
ઐતિહાસિક જીત : ICC મહિલા વર્લ્ડકપ 2025ની સેમિ ફાઈનલ મેચમાં ભારતીય ટીમે ઑસ્ટ્રેલિયાને હરાવી ફાઈનલમાં પ્રવેશી
તાજા સમાચાર

ઐતિહાસિક જીત : ICC મહિલા વર્લ્ડકપ 2025ની સેમિ ફાઈનલ મેચમાં ભારતીય ટીમે ઑસ્ટ્રેલિયાને હરાવી ફાઈનલમાં પ્રવેશી

October 31, 2025
Next Post
Xiaomiની 5551 કરોડની સંપતિ લેવાઈ ટાંચમાં

Xiaomiની 5551 કરોડની સંપતિ લેવાઈ ટાંચમાં

આજે PM મોદી 5G લોન્ચ કરશે

આજે PM મોદી 5G લોન્ચ કરશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.