Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

માલણકા ખોડિયાર માતાજીના મંદિરે કાલે નવચંડી યજ્ઞ

aaspassdaily by aaspassdaily
2022-10-04 13:46:15
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરના માલણકા ગામ ખાતે આવેલ દવે, પટેલ, ભાયાણી, ભટ્ટ (સિહોર) તથા શાહ (જસપરા) પરિવારના કુળદેવી માલણકા ખોડિયાર માઁના મંદિરે આસો મહિનાની નવરાત્રી ધામધુમથી ઉજવવામાં આવે છે. આસો મહિનાની નવરાત્રી દરમિયાન દરરોજ ચંડીપાઠ માતાજીને પારે કરવામાં આવે છે અને દશેરાના દિવસે હવનનું આયોજન કરવામાં આવે છે. આ ઉત્સવમાં ગુજરાતભરમાંથી તેમજ ગુજરાત બહારથી ઘણા ભક્તો દર્શનાર્થે આવે છે. આસો નવરાત્રી નિમિત્તે આયોજીત નવચંડી યજ્ઞ, આસો સુદ-૧૦, દશેરાના દિવસે તા.૫ને બુધવારે થશે. પ્રણાલિકા પ્રમાણે રોનકભાઇ ઓઝાના આચાર્યપદે હોમાત્મક નવચંડી યજ્ઞ સવારના ૧૦ કલાકે શરૂ થશે. શ્રીફળ હોમવાનો સમય સાંજના ૪ કલાકનો છે. આ પ્રસંગે સૌ સેવકોને દર્શનનો લાભ લેવા સમગ્ર ટ્રસ્ટીગણ તરફથી નિમંત્રણ પાઠવાયું છે.

 

Tags: kale khodir mata havanmalanka
Previous Post

સેરેબ્રલ પારસી, ઓટિઝમ જેવી બિમારી ધરાવતા બાળકો પણ મન ભરીને ગરબે ઝૂમ્યા

Next Post

દશેરા નિમિત્તે કાલે માર્કેટયાર્ડમાં હરરાજીનું કામકાજ બંધ રહેશે

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
પ્રથમ પર્યુષણ નિમિત્તે કાલે યાર્ડમાં હરરાજી બંધ રહેશે

દશેરા નિમિત્તે કાલે માર્કેટયાર્ડમાં હરરાજીનું કામકાજ બંધ રહેશે

વડોદરાઃ કન્ટેનરે છકડાને અડફેટે લીધો, 10નાં મોત

વડોદરાઃ કન્ટેનરે છકડાને અડફેટે લીધો, 10નાં મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.