Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઉત્તરકાશીમાં બરફમાં ફસાયેલા ભાવનગર જિલ્લાના અર્જુનસિંહ હજી પણ લાપતા

લાપતા અર્જુનને શોધવા પિતા આજે ઉત્તરાખંડ જશે

aaspassdaily by aaspassdaily
2022-10-07 12:13:44
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઉત્તરકાશીના ડોકરાણી બામક ગ્લેશિયર વિસ્તારમાં રેસ્ક્યૂ ટીમે બુધવારે 19 પર્વતારોહકોના મૃતદેહો બહાર કાઢ્યા છે. 10 પર્વતારોહી હજી પણ લાપતા છે. ઉત્તરકાશીમાં 70 કલાક કરતાં વધુ સમયથી ઓપરેશન ચાલુ છે. જોકે, ખરાબ હવામાનના કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં મુશ્કેલી પડી રહી છે. સેનાના જવાનો રેસ્ક્યૂ ઓપરેશનમાં જોતરાઈ ગયા છે. પરંતું પહાડો પર વાદળછાયા વાતાવરણથી ઓપરેશનમાં મુશ્કેલી આવી રહી છે. આ વચ્ચે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને તૈનાત કરાઈ છે. ત્યારે આ હીમ સ્ખલનમાં ફસાયેલા ગુજરાતના બે યુવકોના અપડેટ આવી ગયા છે. ગુજરાતના 5 યુવાનો પૈકી બે યુવાનો જેમાં કલ્પેશ બારૈયા અને અર્જુનસિંહ ગોહિલ ભાવનગર જિલ્લાના છે. રેસ્ક્યૂ દરમ્યાન કલ્પેશ બારૈયાનો આબાદ બચાવ થયો છે, જ્યારે અર્જુનસિંહ ગોહિલનો હજી પણ કોઈ અત્તોપત્તો નથી.
ઉત્તરકાશીમાં બરફમાં ફસાયેલા લોકોને બચાવવાનું ઓપરેશન યથાવત છે. અત્યાર સુધીમાં 19 પર્વતારોહકના મોત, 10 લોકો હજુપણ લાપતા છે. અર્જુનસિંહ ગોહિલ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ચિત્રાવાવ ગામનો યુવાન છે. અર્જુને અગાઉની ઓલ ઈન્ડિયા સ્પર્ધામાં 3 ગોલ્ડ મેડલ મેળવ્યા છે, અગાઉ 16,000 ફૂટ પૂર્ણ કરી ફરી એડવાન્સ કોર્સ માટે ગયો હતો. ચિત્રાવાવ ગામના અર્જુનસિંહ ગોહિલના પિતા ભૂપેન્દ્રસિંહ ગોહિલ પણ પુત્રની શોધમાં ગાંધીનગરથી ઉત્તરાખંડ જવા રવાના થશે

Tags: bhavnagar's Arjunsih missingUttar kashi
Previous Post

ઐતિહાસિક મદ્રસામાં ઘુસીને ભીડે કરી પૂજા, 9 લોકો વિરૂદ્ધ કેસ દાખલ

Next Post

કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રીજીજુના હસ્તે ભાવનગરમાં ડિસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડીંગનું ભૂમિપૂજન

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રીજીજુના હસ્તે ભાવનગરમાં ડિસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડીંગનું ભૂમિપૂજન

કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રીજીજુના હસ્તે ભાવનગરમાં ડિસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડીંગનું ભૂમિપૂજન

યુવક કોંગ્રેસ દ્વારા યુવા પરિવર્તન યાત્રા

યુવક કોંગ્રેસ દ્વારા યુવા પરિવર્તન યાત્રા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.