Wednesday, October 15, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મારે છાશવારે એવાં કામ કરવાના આવે છે કે જે હું પહેલી વાર કરું છું’: PM મોદી

જામકંડોરણા બાદ અમદાવાદની મુલાકાતે જશે: અમદાવાદની સિવિલમાં આરોગ્ય સુવિધાઓનું કરશે લોકાર્પણ

aaspassdaily by aaspassdaily
2022-10-11 12:56:49
in તાજા સમાચાર, રાજકોટ
Share on FacebookShare on Twitter

PM મોદી છેલ્લા 3 દિવસથી ગુજરાતના પ્રવાસે છે ત્યારે આજે તેમનો છેલ્લો દિવસ છે. ત્યારે આજે જામકંડોરણામાં જનસભાને સંબોધ્યા બાદ તેઓ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 712 કરોડની આરોગ્યલક્ષી સુવિધાઓનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
PM મોદીએ જામકંડોરણામાં જાહેર જનસભાને સંબોધતા કહ્યું કે, ‘હું પહેલો એવો પ્રધાનમંત્રી છું કે જે જામકંડોરણામાં આવ્યો છું. મારે છાશવારે એવાં કામ કરવાના આવે છે કે જે હું પહેલી વાર કરું છું. પહેલાં કોઇએ કર્યા નથી. જ્યારે આ ક્ષેત્રમાં હું આવું ત્યારે મારા વિઠ્ઠલભાઇ રાદડિયાની મને યાદ જરૂર આવે. આજે દેશના બે મહાન મહાપુરૂષોની જયંતિ છે કે જેમને દેશની રાજનીતિ બદલી એવું જ નહીં પણ દેશની યુવાપેઢીમાં એક નવો વિશ્વાસ પેદા કર્યો છે. આ બે એવાં મહાન સપૂતો છે કે જેમણે આજે આ દેશે ભારતરત્નથી સમ્માનિત કર્યા છે. એક આપણા જયપ્રકાશ નારાયણ અને બીજા આપણા નારાયણ દેશમુખ.’
PM મોદીએ કહ્યું ‘ઘરમાં નળ હોય, નળમાં પાણી આવે, ગામડામાં સાંજે ખાવા બેઠા હોય અને ખાતી વખતે વિજળી આવે એવી લોકો પહેલાં અપેક્ષા કરતા હતા. એવાં અનેક લોકો હશે, રાજકોટની અંદર આજે ટ્રેન આવશે, પાણી લઇ આવશે, બે ડોલ પાણી મને મળી જશે એની રાહ જોઇને અડધો-અડધો દિવસ લાઇનમાં ઊભેલા લોકો અહીં બેઠા હશે. એક સમયે પાણી માટે લોકો વલખાં મારતા હતા. રાજકોટમાં દરેક ઘરની બહાર એક કુંડી બનાવી હોય અને નીચેથી નળના ટપક-ટપક પાણી ભરીને ઘરમાં લોકો દહાડા કાઢતા.

Tags: jamkandornamodi speech
Previous Post

ભાવનગરમાં હાઉસિંગ બોર્ડએ ૬૯૫ અરજદારોના ૧૧ કરોડ માફ કર્યા

Next Post

જિ.પં. ખાસ સાધારણ સભામાં ૭.૨૧ કરોડના કામો મંજૂર

aaspassdaily

aaspassdaily

Related News

કર્મચારીઓને દિવાળી ભેટ: 100 ટકા PF ઉપાડી શકાશે
તાજા સમાચાર

કર્મચારીઓને દિવાળી ભેટ: 100 ટકા PF ઉપાડી શકાશે

October 14, 2025
દિવાળી સુધીમાં ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ
તાજા સમાચાર

દિવાળી સુધીમાં ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ

October 14, 2025
કેપ્ટન તરીકે ગિલે પહેલી ટેસ્ટ સિરીઝ જીતી
તાજા સમાચાર

કેપ્ટન તરીકે ગિલે પહેલી ટેસ્ટ સિરીઝ જીતી

October 14, 2025
Next Post
જિ.પં. ખાસ સાધારણ સભામાં ૭.૨૧ કરોડના કામો મંજૂર

જિ.પં. ખાસ સાધારણ સભામાં ૭.૨૧ કરોડના કામો મંજૂર

ઇ.પી.એસ.-૯૫ પેન્શનર્સ મંડળ દ્વારા આવેદન

ઇ.પી.એસ.-૯૫ પેન્શનર્સ મંડળ દ્વારા આવેદન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.