Thursday, October 16, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવનગરમાંથી જબ્બર સમર્થનની આપને આશા ?! : કાલે વધુ એક વખત કેજરીવાલ આવશે

ચિત્રા સ્વામિનારાયણ મંદિરના ગ્રાઉન્ડમાં અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન જાહેરસભા સંબોધશે, ૧૦ હજારથી વધુ લોકોને એકત્ર કરવા લક્ષ્યાંક

aaspassdaily by aaspassdaily
2022-10-15 13:32:32
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

આમ આદમી પાર્ટીને ચૂંટણીમાં જીત મેળવવા ભાવનગરની બેઠક સોફ્ટ ટાર્ગેટ હોય તેમ અરવિંદ કેજરીવાલ સહિતની આપની રાજ્ય અને રાષ્ટ્રીય નેતાગીરીએ ભાવનગર પર ફોકસ કર્યું છે. આપના સુપ્રીમો ખુદ બે વખત ભાવનગરની મુલાકાત લઈ ચૂક્યા છે ત્યાં કાલે ત્રીજી વખત તેઓ ભાવનગરના પ્રવાસે છે. આ વખતે જાહેર સભા કરશે તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ રહેશે. ત્યારે દિલ્હી અને પંજાબ રાજ્યના આપ સરકારના ગુણગાન પણ ગવાશે.!
ભાજપ કોંગ્રેસ અને આપ સહિતના રાજકીય પક્ષો માટે ભાવનગર મુખ્ય કેન્દ્ર બન્યું હોય તેમ રાજકીય પક્ષોના રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ વારંવાર ભાવનગરમાં પડાવ નાખી રહ્યા છે. ભાવનગરમાં કાલે ત્રીજીવાર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આવશે અને જાહેર સભા સંબોધશે.
વિધાનસભાની ચૂંટણી માટે ભાવનગર હોટ ફેવરિટ હોય તેમ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ભાવનગર પર દૃષ્ટિ કેન્દ્રિત કરી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ લઠ્ઠાકાંડ સમયે દોડી આવ્યા બાદ યુવાનો સાથે સંવાદનો કાર્યક્રમ પણ યોજયો હતો. અને હવે તા. ૧૬ને રવિવારે શહેરના ચિત્ર સ્વામિનારાયણ મંદિર પાસેના મેદાનમાં બપોરે ૨ કલાકે અરવિંદ કેજરીવાલ અને ભાગવત માન જાહેર સભા સંબોધશે.
આ જાહેર સભામાં ભાવનગર શહેર ઉપરાંત જિલ્લામાંથી પણ લોકોને ઉપસ્થિત રાખવા આમ આદમી પાર્ટીનું સંગઠન કામે લાગ્યું છે અને ૧૦હજારથી વધુ લોકોને એકત્ર કરવાનો લક્ષ્યાંક હોવાનું જાણવા મળ્યું છે.

Tags: tomorrow kejrival & mann in bhavnagar
Previous Post

લૂંટ ચલાવનાર બાવળી ગેંગ તથા દાગીના ખરીદનાર સિહોરના બે સોની વેપારીને પણ પડી આજીવન કેદ

Next Post

ભાવનગર : ડાયમંડ ચોક ખાતે ૫મીએ તુલસી વિવાહનું આયોજન

aaspassdaily

aaspassdaily

Related News

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!
તાજા સમાચાર

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!

October 15, 2025
જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત
તાજા સમાચાર

જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત

October 15, 2025
પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર

October 15, 2025
Next Post
ભાવનગર : ડાયમંડ ચોક ખાતે ૫મીએ તુલસી વિવાહનું આયોજન

ભાવનગર : ડાયમંડ ચોક ખાતે ૫મીએ તુલસી વિવાહનું આયોજન

દિલ્હીના મહાઠગના ગુજરાતમાં કર્યા કારનામા

સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર મહુવાના શખ્સને ૭ વર્ષની કેદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.