Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

UAEના રાજદૂતનું દિલ્હીમાં કરવામાં આવ્યું ભવ્ય સ્વાગત

aaspassdaily by aaspassdaily
2022-10-19 10:59:05
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

યુએઇના રાજદૂત અબ્દેલ નાસર અલ શાલીશાહનું મંદિર બનાવવા માટે ખુબ મહત્વનું યોગદાન રહ્યું છે. આ યુએઇના રાજદૂતનું દિલ્હીમાં આગમન થયું છે. ભારત અને યુએઇ વચ્ચે બ સારા સંબધ છે ,આ સંબધના લીધે મુસ્લિમ દેશમાં સ્વામિનારાયણનો ભવ્ય મંદિરનું નિર્માણ પામી રહ્યું છે, યુએઇના રાજદૂત અબ્દેલ નાસર અલ શાલીશાહનું મંદિર બનાવવા માટે ખુબ મહત્વનું યોગદાન રહ્યું છે. આ યુએઇના રાજદૂત નું દિલ્હીમાં આગમન થયું છે. આ યુએઇના રાજદૂતનો ભવ્ય સ્વાગત ભારતમાં કરવામાં આવ્યું હતું. ભારતના રાજદૂત સંંજ્ય સુધીરે તેમનું સ્વાગત કર્યું હતું અને તેમણે આ અંગે ટ્વિટ કરીને તેમણે માહિતી આપી હતી.

ઉલ્લેખનીય છે કે યુએઇમાં ભારતના BAPS સ્વામિનારાયણ મંદિરના નિર્માણમાં યુએઇના રાજદૂતની ખાસ ભૂમિકા રહી હતી અને આજે વિદેશની ધરતી અને મુસ્લિમ દેશમાં પ્રથમ સ્વામિનારાયણ મંદિર નિર્માણ પામી રહ્યું છે.

Tags: indiaUAE ambasador welcome
Previous Post

અમદાવાદના ચંડોળા તળાવ પાસે ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ

Next Post

કેદારનાથ ઘટના: પાયલોટને પહાડી વિસ્તારોમાં હેલિકોપ્ટર ઉડાવવાનો માત્ર એક મહિનાનો અનુભવ હતો

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
કેદારનાથ ઘટના: પાયલોટને પહાડી વિસ્તારોમાં હેલિકોપ્ટર ઉડાવવાનો માત્ર એક મહિનાનો અનુભવ હતો

કેદારનાથ ઘટના: પાયલોટને પહાડી વિસ્તારોમાં હેલિકોપ્ટર ઉડાવવાનો માત્ર એક મહિનાનો અનુભવ હતો

ભારત નવા ભવિષ્યનું સર્જન કરી રહ્યું છે: PM મોદી

ભારત નવા ભવિષ્યનું સર્જન કરી રહ્યું છે: PM મોદી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.