Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

‘ગીતામાં પણ છે જેહાદ!! – કોંગ્રેસ નેતા શિવરાજ પાટિલ

મહાભારતમાં શ્રીકૃષ્ણે અર્જુનને જેહાદનો પાઠ ભણાવ્યો, પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટીલના એક નિવેદન પર વિવાદ

aaspassdaily by aaspassdaily
2022-10-21 11:19:40
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટીલે ગુરુવારે દિલ્હીમાં એક પુસ્તકના લોકાર્પણ પ્રસંગે વિવાદ થાય તેવું નિવેદન આપ્યું છે. શિવરાજ પાટીલે કહ્યું કે જેહાદ માત્ર કુરાનમાં જ નહીં, પરંતુ ગીતામાં પણ છે. મહાભારતમાં શ્રી કૃષ્ણજીએ અર્જુનને જેહાદનો પાઠ પણ ભણાવ્યો હતો.
પાટીલે કહ્યું કે જેહાદ માત્ર કુરાનમાં જ નહીં, પરંતુ ગીતામાં પણ છે. બધા પ્રયત્નો પછી પણ, જો કોઈ સ્વચ્છ વિચારને સમજી શકતો ન હોય તો પછી શક્તિનો ઉપયોગ કરવો જોઈએ. તેમણે કહ્યું કે ગીતાના ભાગમાં જેહાદ છે જે મહાભારતની અંદર છે. મોદી સરકારના વખાણ કરતા શિવરાજ પાટીલે કહ્યું કે આ સરકારે ઘણા મોટા પગલા લીધા છે જે સારા છે, તેમણે મોદી સરકારને વધુ સમય આપવાની હિમાયત કરી હતી. તેમણે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે કોંગ્રેસે પોતાનામાં મોટો ફેરફાર કરવો જોઈએ. શિવરાજ પાટીલે કહ્યું કે મારા મતે આતંકનો કોઈ ધર્મ નથી. તેમણે કહ્યું કે ખોટી વિચારધારા સમાજ માટે હંમેશા ખતરનાક હોય છે. માટે સમાજને એકજૂટ રાખવાનો પ્રયાસ કરવો જોઈએ.

કોણ છે શિવરાજ પાટિલ

શિવરાજ પાટિલની ગણતરી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાં થાય છે. તેઓ મહારાષ્ટ્રથી આવે છે. શિવરાજ પાટીલ લાતુરથી સાંસદ રહી ચૂક્યા છે. શિવરાજ પાટીલ 1980થી લઈને અત્યાર સુધી ઘણી વખત કેન્દ્રમાં મંત્રી રહી ચૂક્યા છે. 26/11ના મુંબઈ આતંકી હુમલા સમયે તેઓ ગૃહમંત્રી હતા. 2010માં શિવરાજ પાટિલને પંજાબના રાજ્યપાલ અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસક નિયુક્ત કરવામાં આવ્યા હતા.

Tags: indiajehad in Bhagavat gitashivraj patil
Previous Post

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસે 17 ઉમેદવારોનું બીજું લિસ્ટ જાહેર કર્યું: 5 નામોમાં ગડમથલ

Next Post

ગુજરાતની નજીક USAની પરમાણુથી લેસ સબમરીન : નિશાના પર કોણ ચીન કે પાકિસ્તાન?

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
ગુજરાતની નજીક USAની પરમાણુથી લેસ સબમરીન : નિશાના પર કોણ ચીન કે પાકિસ્તાન?

ગુજરાતની નજીક USAની પરમાણુથી લેસ સબમરીન : નિશાના પર કોણ ચીન કે પાકિસ્તાન?

લગ્ન પ્રસંગ વિના લગ્નનું રજીસ્ટ્રેશન અને મેરેજ સર્ટિફિકેટ અમાન્ય ગણાશે: મદ્રાસ હાઈકોર્ટ

લગ્ન પ્રસંગ વિના લગ્નનું રજીસ્ટ્રેશન અને મેરેજ સર્ટિફિકેટ અમાન્ય ગણાશે: મદ્રાસ હાઈકોર્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.