Friday, July 4, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

લાખો દિવડાંઓથી ઝળહળી રામનગરી અયોધ્યા

ભવ્ય દિપોત્સવમાં પીએમ મોદી-સીએમ યોગી રહ્યાં હાજર

aaspassdaily by aaspassdaily
2022-10-24 10:43:35
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના અયોધ્યામાં છે. પીએમ મોદીએ દિવાળીની પૂર્વ સંધ્યાએ રામ લલાના દર્શન કર્યા હતા. પીએમ મોદીએ ભગવાન રામનો પ્રતીકાત્મક રાજ્યાભિષેક કર્યો. પીએમે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રનું પણ નીરીક્ષણ કર્યું હતું.


વડાપ્રધાન મોદી અયોધ્યા પહોચતા યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ, યુપી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ લલ્લાની પૂજા કરશે ત્યાર બાદ સરયૂ નદીના કિનારે આયોજીત ભવ્ય દીપોત્સવમાં પણ ભાગ લીધો હતો. જે બાદ વડાપ્રધાન રામનો પ્રતિકાત્મક રાજ્યભિષેક પણ કર્યો હતો અને સરચૂ નદીના કિનારે આયોજિત આરતીમાં પણ ભાગ લીધો હતો. પીએમ ત્યાર બાદ સરચૂ કિનારે દીપોત્સવના કાર્યક્રમમાં ભાગ લીધો હતો એને સાંજે ગ્રીન અને ડીજિટલ ફટાકડાનાં દર્શન પણ કર્યા હતા.


રામલલાના દર્શન કરીને અયોધ્યા પરત ફરેલા ભગવાન રામનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતીકાત્મક રીતે રાજ્યાભિષેક કર્યો હતો. આ પછી કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે અયોધ્યાના દરેક કણમાં ભગવાન રામનું દર્શન સમાયેલું છે. તેમણે કહ્યું કે અયોધ્યાની રામલીલા, સરયું આરતી, દીપોત્સવ દ્વારા આ ફિલસૂફી આખી દુનિયામાં ફેલાઈ રહી છે. પીએમ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી અને કહ્યું કે આ દિવાળી એવા સમયે આવી છે જ્યારે આપણે સ્વતંત્રતાના પર્વની ઉજવણી કરી રહ્યા છીએ. આઝાદીના અમૃતમાં ભગવાન રામ જેવી ઈચ્છાશક્તિ દેશને નવી ઊેચાઈઓ પર લઈ જશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દીપોત્સવની શરૂઆત બાદ કહ્યું કે રામ ભારતના દરેક કણમાં, લોકોના મનમાં છે. તેમણે કહ્યું કે ઈદથી લઈને દિવાળી સુધી આ ભારતની સંસ્કૃતિ છે. પીએમ મોદીએ કહ્યું કે દીવો પોતે બળે છે અને દરેકને પ્રકાશ આપે છે. દેશે ગમે તેટલી વિકટ પરિસ્થિતિ જોયા હોય, અનેક રાઉન્ડ જોયા છે. વિશ્વની મહાન શક્તિઓનો સૂર્ય જ્યારે આથમી રહ્યો હતો ત્યારે પણ આપણી આશાનો દીવો ટમટમતો હતો.

Tags: ayodhyadipotrsavmodi yogi
Previous Post

સોમાલિયાની હોટલમાં બોમ્બ બ્લાસ્ટ- ગોળીબાર, 9ના મોત, 47 લોકો ઘાયલ

Next Post

પોલીસ સ્ટેશનના મુદ્દામાલ રૂમમાંથી જ લાખોના ગાંજાની થઈ ચોરી

aaspassdaily

aaspassdaily

Related News

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,
તાજા સમાચાર

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,

July 4, 2025
કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો
તાજા સમાચાર

કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો

July 4, 2025
સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ
તાજા સમાચાર

સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ

July 4, 2025
Next Post
પોલીસ સ્ટેશનના મુદ્દામાલ રૂમમાંથી જ લાખોના ગાંજાની થઈ ચોરી

પોલીસ સ્ટેશનના મુદ્દામાલ રૂમમાંથી જ લાખોના ગાંજાની થઈ ચોરી

સૌ કોઈના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે- PM મોદી

સૌ કોઈના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે- PM મોદી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.