Saturday, July 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પોલીસ સ્ટેશનના મુદ્દામાલ રૂમમાંથી જ લાખોના ગાંજાની થઈ ચોરી

બોરસદ તાલુકાના વિરસદ ગામમાં પોલીસ સ્ટેશનમાં ચોરી

aaspassdaily by aaspassdaily
2022-10-24 10:53:07
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ઘર અને દુકાનોમાં ચોરી ની ઘટના બનતી હોય છે. અને પોલીસ મામલાની તપાસ પણ કરે છે. પણ જ્યારે પોલીસ મથકમાં જ ચોરી થાય ત્યારે કોની ઉપર વિશ્વાસ મૂકવો? આણંદ જિલ્લાના બોરસદ પોલીસ મથકમાં ચોરોએ હાથ ફેરો કર્યો છે. પોલીસ સ્ટેશનના સ્ટોર રૂમમાં મૂકેલો રૂ.8 લાખની કિંમતનો ગાંજો ચોરીને ચોર ફરાર થઈ ગયા હતા. પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓ હાજર હોવા છતાં તસ્કરોએ ચોરીને અંજામ કેવી રીતે આવ્યો, તેને લઈને દરેક પોલીસ કર્મચારીના મનમાં સવાલો ઉઠી રહ્યા છે.

ઘટનાની વિગતો મુજબ, બોરસદ તાલુકાના વિરસદ ગામમાં પોલીસ સ્ટેશનમાંથી 4 વર્ષ અગાઉ કબ્જે લીધેલા ગાંજાના મુદ્દામાલની ચોરી થતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. પોલીસના નાક નીચેથી પોલીસ સ્ટેશનમાં ચોરી થઈ હતી. તસ્કરોએ પોલીસ સ્ટેશનના રૂમની પાછળની બારીના સળિયા ખેંચી, ઈંટો કાઢી અને પછી રૂમમાં પડેલો રૂ.8.60 લાખની કિંમતનો 144 કિલો ગાંજો લઈને ફરાર થઈ ગયા હતા.
પોલીસ સ્ટેશનમાંથી જ ચોરી થતા પોલીસની આબરુના લીરેલીરા ઉડ્યા હતા. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. એસ.ઓ.જી, એલસીબી સહિતની ટીમોએ ચોરોને પકડવામાં લાગી છે.

Tags: aanandganjo chorivirasad police station
Previous Post

લાખો દિવડાંઓથી ઝળહળી રામનગરી અયોધ્યા

Next Post

સૌ કોઈના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે- PM મોદી

aaspassdaily

aaspassdaily

Related News

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,
તાજા સમાચાર

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,

July 4, 2025
કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો
તાજા સમાચાર

કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો

July 4, 2025
સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ
તાજા સમાચાર

સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ

July 4, 2025
Next Post
સૌ કોઈના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે- PM મોદી

સૌ કોઈના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે- PM મોદી

કારગિલ પહોંચ્યા PM મોદી, 2014થી દર વર્ષે જવાનો સાથે જ કરે છે ઉજવણી

કારગિલ પહોંચ્યા PM મોદી, 2014થી દર વર્ષે જવાનો સાથે જ કરે છે ઉજવણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.