Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સુપ્રીમ કોર્ટમાં CAAને લઈને આજે સુનાવણી

200થી વધારે અરજીઓ પર આવી શકે છે ચુકાદો

aaspassdaily by aaspassdaily
2022-10-31 13:22:48
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સુપ્રીમ કોર્ટ વિવાદાસ્પદ નાગરિકા સંશોધન કાયદાને પડકાર આપતી અરજીઓ પર આજે (31 ઓક્ટોબરે) સુનાવણી કરશે. આ મામલામાં ચીફ જસ્ટિસ યૂયૂ લલિત અને જસ્ટિસ રવિન્દ્ર ભટના નેતૃત્વવાળી બેન્ચ સુનાવણી કરશે. સીએએ મુદ્દા પર 232 અરજીઓ દાખલ થયેલી છે, જેમાં મોટા ભાગની અરજીઓ જાહેરહીતની છે, જેને સૂચિબદ્ધ કરવામાં આવી છે.
આ અગાઉ ગત 12 સપ્ટેમ્બરે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને અરજીઓનો નિકાલ અને જવાબ દાખલ કરવા માટે ચાર અઠવાડીયાનો સમય આપ્યો હતો. સીજેઆઈ લલિતની અધ્યક્ષતાવાળી પીઠે કહ્યું હતું કે, સીએએને પડકાર આપતી અરજીને ત્રણ જજની પીઠને મોકલવામાં આવશે.
2019માં સંશોધિત સીએએ કાયદો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી હિન્દુ, શિખ, બૌદ્ધ, ઈસાઈ, જૈન અને પારસી સમુદાયના બિન મુસ્લિમ પ્રવાસીઓને ભારતીય નાગરિકતા આપવાનો પ્રયાસ કરે છે, જે 2014 સુધી દેશમાં છે. મુસ્લમોના બહિષ્કારને લઈને વિપક્ષી પાર્ટીઓ, નેતાઓ અને અન્ય સંસ્થાઓ દ્વારા આકરી ટિકાનો સામનો કરવો પડ્યો હતો. આ મુદ્દા પર મુખ્ય અરજી ઈંડિયન યૂનિયન મુસ્લિમ લીગે દાખલ કરી હતી.

Tags: CAA hearingindiasuprim court
Previous Post

મોરબીવાસીઓએ છઠના દિવસે 17 રૂપિયામાં ખરીદી ‘ઉપરની’ ટિકિટ

Next Post

મોદી બપોરે મોરબી પહોચે તેવી શક્યતા : તૈયારીઓ પુરજાેશમાં

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
મોરબી હોનારતને પગલે PMના રોડ શો સહિત અન્ય ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો રદ

મોદી બપોરે મોરબી પહોચે તેવી શક્યતા : તૈયારીઓ પુરજાેશમાં

આનંદનગર મંદિરે જલારામ બાપાની ૨૨૩મી જન્મ જયંતિની ઉજવણી

આનંદનગર મંદિરે જલારામ બાપાની ૨૨૩મી જન્મ જયંતિની ઉજવણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.