Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

આનંદનગર મંદિરે જલારામ બાપાની ૨૨૩મી જન્મ જયંતિની ઉજવણી

મહાપ્રસાદનો ૨૦ હજાર કરતા વધુ ભક્તો લાભ લીધો : ધજા પૂજન,અન્નકૂટ દર્શન,મહાઆરતી,રક્તદાન શિબિર,મેડિકલ કેમ્પ સહિતના કાર્યક્રમો

aaspassdaily by aaspassdaily
2022-10-31 14:05:01
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરમાં જલારામ મંદિર આનંદનગર ખાતે પૂ. બાપાની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આજે સવારે ધજા પૂજન, બાપાનું પૂજન તથા પૂજ્ય બાપાને ૨૨૩ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરવામાં આવેલ અને બપોરે મહાઆરતી કરવામાં આવી હતી.

જલારામ જયંતિ નિમિત્તે રેડ ક્રોસ સોસાયટીના સહકારથી મેડિકલ કેમ્પ રક્તદાન શિબિર પ્રાથમિક સારવારની ટુકડી તેમજ ચક્ષુદાન, દેહદાન, અંગદાન વગેરેના સંકલ્પ પત્રો ભરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આનંદનગર જલારામ મંદિર ખાતે સમગ્ર દિવસ દરમિયાન ૮૦,૦૦૦ કરતાં વધુ ભક્તોજનો દર્શન નો લાભ લેવા પધારે છે. તેમ જ દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાય છે.

Tags: bhavnagarjalaram jayanti
Previous Post

મોદી બપોરે મોરબી પહોચે તેવી શક્યતા : તૈયારીઓ પુરજાેશમાં

Next Post

સર્વોત્તમ ડેરી સાથે સંયોજિત દૂધ મંડળીઓના કાર્યવાહકોનું યોજાયું સ્નેહમિલન

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
સર્વોત્તમ ડેરી સાથે સંયોજિત દૂધ મંડળીઓના કાર્યવાહકોનું યોજાયું સ્નેહમિલન

સર્વોત્તમ ડેરી સાથે સંયોજિત દૂધ મંડળીઓના કાર્યવાહકોનું યોજાયું સ્નેહમિલન

ભાવનગરના જાણીતા વરિષ્ઠ વકિલ અનિલ શ્રીધરાણીનું નિધન

ભાવનગરના જાણીતા વરિષ્ઠ વકિલ અનિલ શ્રીધરાણીનું નિધન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.